$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળીયાને $\alpha$ ખૂણે વાળવામાં આવે છે. જો તારનો દઢતા અંક $\eta$ હોય તો તારમાં સંગ્રહ પામતી સ્થિતીસ્થાપક સ્થિતીઉર્જા કેટલી હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાતાવર્ણિય દબાણે વાયુનો સમતાપી બલ્ક મોડ્યુલસ કેટલો હોય $?$
    View Solution
  • 2
    આપેલ આકૃતિમાં, જો બે તારના પરિમાણો સમાન હોય, પરંતુ ધાતુઓ અલગ હોય, તો યંગનું મોડ્યુલસ ........ 
    View Solution
  • 3
    $2 \,m$ લંબાઈ અને $1\, cm$ ત્રિજ્યા ધરાવતા તારનો એક છેડો છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $0.8$ રેડિયન જેટલા વળ ચડાવવામાં આવે તો તેમાં ઉત્પન્ન થતી સ્પર્શીય વિકૃતિ કેટલી હોય $?$
    View Solution
  • 4
    ઇથેનોલ,પારો અને પાણીનો બલ્ક મોડ્યુલસ અનુક્રમે $0.9, 25$ અને $2 .2$, $10^9\, Nm^{-2}$ એકમમાં છે.આપેલ દબાણ માટે કદમાં થતો આંશિક ઘટાડો $\frac{{\Delta V}}{V}$ વડે અપાય છે. આપેલ ત્રણ પ્રવાહી માટે $\frac{{\Delta V}}{V}$ માટે નીચેનામાથી કયો વિકલ્પ સાચો પડે?
    View Solution
  • 5
    $Y =7.0 \times 10^{10}\,N / m ^2$ યંગ મોડ્યુલસ ધરાવતો એક એલ્યુમિનિયમનો સળિયો $0.04 \%$ સ્થિતિ સ્થાપક તણાવ (વિકૃતિ) અનુભવે છે. $J/m^3$ માં સંગ્રહાતી ઊર્જા પ્રતિ એકમ ધનફળ છે.
    View Solution
  • 6
    એક લોખંડના સળિયાની ત્રિજ્યા $20\,mm$ અને લંબાઈ $2.0\,m$ છે.$62.8\,kN$ નું બળ તેમની લંબાઈને સાપેક્ષે ખેંચે છે. લોખંડનો યંગ અચળાંક $2.0 \times 10^{11}\,N / m ^2$ છે. તારમાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ ........ $\times 10^{-5}$ છે.
    View Solution
  • 7
    હુકના નિયમ અનુસાર જો પ્રતિબળમાં વધારો થાય તો પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર ...
    View Solution
  • 8
    પ્રવાહી માટે આકાર સ્થિતિસ્થાપકતા અંક કેટલો હોય ?
    View Solution
  • 9
    $5\, m$ લંબાઈ અને $3\, mm$ વ્યાસ ધરાવતા એલ્યુમિનિયમના ($Y = 7 \times {10^{10}}N/{m^2})$ તાર પર $40\, kg$ નું વજન લટકાવેલું છે .સમાન લંબાઈ ધરાવતા કોપરના $(Y = 12 \times {10^{10}}N/{m^2})$ તાર પર એલ્યુમિનિયમના તાર જેટલું જ બળ લગાવતા એલ્યુમિનિયમ જેટલો જ લંબાઈમાં વધારો કરવા માટે કોપરના તારનો વ્યાસ કેટલો હોવો જોઈએ $?$
    View Solution
  • 10
    તાર પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $0.01\, m$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ અને વ્યાસ પહેલા કરતાં બમણા છે તેના પર $F$ બળ લગાવતા લંબાઈમાં થતો વધારો ______
    View Solution