લ શેટેલિયરના સિદ્ધાંતના આધારે નીચેના પૈકી કઈ માહિતી મળે છે?
A
પ્રક્રિયાની એન્ટ્રોપી બદલાવવી
B
નિર્બન એસિડનો વિઘટન અચળાંક
C
સંતુલન પ્રક્રિયાનો સંતુલન અચળાંક
D
અચળાંકની કિમત બદલાતાં સંતુલન ખોરવાય છે.
Medium
Download our app for free and get started
d
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.0\, dm^3$ કદના પાત્રમાં $8$ મોલ $AB_3(g)$ વાયુ દાખલ કરવામાં આવ્યો છે. તે $2A{B_3}(g) \rightleftharpoons {A_2}(g) + 3{B_2}(g)$ તરીકે વિયોજન પામે છે. સંતુલને $2$ મોલ $A_2$ હાજર જોવા મળે છે.તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક જણાવો.
પ્રક્રિયા ${H_2} + {I_2} = 2HI$ માટે ${H_{2\,}},\,{I_2}$ અને $HI$ ની સંતુલને સાંદ્રતા અનુક્રમે $8.0$, $3.0$ અને $28.0$ મોલ$/$લિટર છે, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક શું થશે?
સંતુલન ${N_{2\left( g \right)}} + 3{H_{2\left( g \right)}} \rightleftharpoons 2N{H_{3\left( g \right)}}\,\,\,\, + 22\,kcal$ માં એમોનિયાના સર્જનની તરફેણ ......... દ્વારા થાય છે.