લાક્ષણિક વનસ્પતિનો અભ્યાસ શું લઈને કરવામાં આવે છે ?
  • A
      ઑકની છાલ
  • B
      ડુંગળીની છાલ
  • C
      ગાલનાં કોષો
  • D
      મકાઈનું પર્ણ
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    થીઓડોર શોન........
    View Solution
  • 2
    $S -$ વિધાન : સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી રચનાઓ ગ્રેનમ કહેવાય છે.

    $R -$ કારણ : હરિતકણમાં $40$ થી $60$ ગ્રેના હોય છે.

    View Solution
  • 3
    વનસ્પતિ કોષ અંદરની સીમા તરીકે શું ધરાવે છે ?
    View Solution
  • 4
    સુકોષકેન્દ્રી કોષમાં જનીનીક પદાર્થો શેમાં આયોજિત થયેલા હોય છે ?
    View Solution
  • 5
    નવા સંશ્લેષિત પ્રોટીનના નિર્માણ સાથે કઈ અંગિકા મુખ્યત્વે જવાબદાર છે, જે સામાન્યતઃ કાર્યરત હોય છે ?
    View Solution
  • 6
    કોના આધારે રંગસૂત્રોના ચાર પ્રકારો પડે છે ?
    View Solution
  • 7
    $P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
    View Solution
  • 8
    સબ-ટર્મિનલ રંગસૂત્રબિંદુ ધરાવતા રંગસૂત્ર .......તરીકે ઓળખાય છે.
    View Solution
  • 9
    ચોક્કસ ગોલ્ગી પુટિકાઓ કે જે વિપક્ષ મુખમાંથી પેદા થાય છે તે એસિડ હાયડ્રોલેઝ ધરાવે છે. આવી પુટિકાઓને શું કહેવામાં આવે છે
    View Solution
  • 10
    $S -$ વિધાન : કણાભસૂત્ર શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલું છે

    $R -$ કારણ : હરિતકણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.

    View Solution