લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520 $ ભૂરા પ્રકાશ માટે $ 1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગમાં પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને$ D_2 $ છે. ત્યારે .....
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ શોધવા માટે $\frac{1}{ u}$ અને $\frac{1}{v}$ વચ્ચેનો આલેખ દર્શાવ્યા મુળબ દોરવામાં આવે છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની બંને સપાટીને સમાન વક્રતા ત્રિજ્યા $(R)$ છે. $R$ નું મૂલ્ય $.........cm$ હશે.(જ્યાં $u =$ વસ્તુ અંતર, $v =$ પ્રતિબિંબ અંતર)
    View Solution
  • 2
    એકરંગી પ્રકાશ શૂન્યાવકાશમાંથી $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં દાખલ થતાં વક્રીભવન પામે છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ ..........
    View Solution
  • 3
    બહિર્ગોળ લેન્સનો પાવર $10 \;D$ અને બંને સપાટીની વક્રતાત્રિજ્યા $10 \;cm$. હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 4
    એક પદાર્થને બે સમાંતર સમતલ અરીસાના વચ્ચે મૂકેલો છે. તો કેટલા પ્રતિબિંબ રચાશે?
    View Solution
  • 5
    એક વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની બીજી બાજુએ $20\,cm$ ના અંતરે એક સમતલ અરીસો મુકેલો છે. સમતલ અરીસા દ્રારા ઉદ્દભવતું પ્રતિબિંબ અરીસાની અંદર $5\,cm$ અંતરે રચાય છે. તો વસ્તુનું લેન્સથી અંતર $..........\,cm$ હશે.
    View Solution
  • 6
    નીચેની આકૃત્તિ અનુક્રમે $10 \mathrm{~cm}$ અને $15 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે દ્વિ-બહિર્ગોળ લેન્સ $L_1$ અને $L_2$ દર્શાવે છે. $L_1$ અને $L_2$ વચ્ચેનું અંતર ........ થશે.
    View Solution
  • 7
    લાલ અને લીલા કિરણોથી બનેલા પ્રકાશનું કિરણ એ લંબચોરસ કાચની પ્લેટની સપાટી પર આપાત થાય છે. જ્યારે પ્રકાશ કિરણ વિરુદ્ધ સમાંતર સપાટી પર પડે છે, ત્યારે લાલ અને લીલા કિરણો ......
    View Solution
  • 8
    $\frac {4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં $12\,cm$ ઊંડાઈએ માછલીને બહાર દેખાતું ક્ષેત્રફળની ત્રિજ્યા ......... $cm$.
    View Solution
  • 9
    ફૂલથી $120cm$ અંતરે રહેલા પાણીમાં પ્રતિબિંબ પાડવા માટે અંર્તગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. જો મોટવણી $16$ હોય,તો ફૂલ અને અરીસા વચ્ચેનું અંતર કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 10
    એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર $45 \mathrm{~cm}$ છે. લેન્સની કેંદ્રલંબાઈ______________$cm$.છે.
    View Solution