ફૂલથી $120cm$ અંતરે રહેલા પાણીમાં પ્રતિબિંબ પાડવા માટે અંર્તગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. જો મોટવણી $16$ હોય,તો ફૂલ અને અરીસા વચ્ચેનું અંતર કેટલા .....$cm$ હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓપ્ટીકલ ફાઈબરમાં અંદરના ભાગનો વક્રીભવનાંક $1.68$ અને બહારના ભાગનો વક્રીભવનાંક $1.44$ છે. ફાઈબરનું આકડાકીય મુખ કેટલું છે ?
    View Solution
  • 2
    પ્રિઝમ કોણ $5°$ અને તેનો લાલ અને જાંબલી રંગો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6 $ છે. પ્રિઝમ દ્વારા પેદા થતું કોણીય વિભાજન ......$^o$ છે.
    View Solution
  • 3
    પોલા કાચના ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે છે. અરીસાની સામે વસ્તુ મુક્તા પ્ર્તિબિંબ અને મોટવણી
    View Solution
  • 4
    દિવાલથી $3 \,m$ અંતરે $3\, cm$ ઊંચાઇની મીણબત્તી મૂકેલી છે,દિવાલથી કેટલા......$cm$ અંતરે અંર્તગોળ અરીસો મૂકવાથી દિવાલ પર $9 \,cm$ ઊંચાઇનું પ્રતિબિંબ મળે?
    View Solution
  • 5
    $30^o $ પ્રિઝમકોણ માટે $45^o $ આપાતકોણ છે.કિરણ $AC$ દ્વારા પરાવર્તન થઇને મૂળ માર્ગે પાછો ફરે છે. તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 6
    એક નાનો સિકકો પ્રવાહી ભરેલા પાત્રના તળિયે મૂકેલો છે. આ સિકકામાંથી નીકળતું પ્રકાશકિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરે છે અને ત્યારબાદ સપાટીને સમાંતર ગતિ કરે છે. આ પ્રવાહીમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
    View Solution
  • 7
    એક પ્રકાશીય માધ્યમોની જોડી માટે ક્રાંતિ કોણ $45^{\circ}$ છે. પ્રથમ અને દ્વિતીય માધ્યમોનાં વક્રીભવનાંકનો ગુણીત્તર. . . . . . છે.
    View Solution
  • 8
    માણસની આંખનું નજીકત્તમ અને દૂરનું બિંદુ .......છે.
    View Solution
  • 9
    લઘુદ્રષ્ટિ ......ની મદદથી દૂર કરી શકાય છે.
    View Solution
  • 10
    અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ . . . . .
    View Solution