લેન્થેનોઈડના યુગ્મ (જોડીઓ) કે જેમાં બંને તત્વો વધારે (ઊંચી) તૃતિય-આયનીકરણ ઊર્જા ધરાવે છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
$\left.Eu ^{+2}:[ Xe ] 4 f ^7\right\}$ High IE due to half

$\left.Yb ^{+2}:[ Xe ] 4 f ^{14}\right\}$ filled \& fully filled configurations

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાદળી રંગ પ્રાપ્ત થતો નથી જ્યારે ...... .
    View Solution
  • 2
    નીચે આપેલાં વિધાનોમાંથી ક્યા ખોટાં છે?

    $A$. સ્કેન્ડીયમ સિવાય બધા સંક્રાંતિ તત્વો $MO$ ઑક્સાઈડો બનાવે છે, કે જે આયનિક છે.

    $B$. સમૂહ ક્રમાંકને સુસંગત સૌથી ઊંંચી ઑક્સિડેશન સંખ્યા (આંક) સંક્રાંત ધાતુ ઑક્સાઈડોમાં $Sc _2 O _3$ થી $Mn _2 O _7$ માં પ્રાપ્ત થાય છે.

    $C$. $V _2 O _3$ થી $V _2 O _4$ થી $V _2 O _5$ તરફ જતા બેઝિક લક્ષણો (પ્રકૃતિ) વધે છે.

    $D$. $V _2 O _4$ ઍસિડમાં દ્રાવ્ય થઈને $VO _4^{3-}$ ક્ષાર આપે છે.

    $E$. $CrO$ બેઝિક છે પણ $Cr _2 O _3$ ઉભયધર્મી છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

    View Solution
  • 3
    સંક્રાંતિ તત્ત્વોના અનુસંધાનમાં નીચેનામાંથી કયું વિધાન ખોટુ છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી સાચા વિધાનો કયા છે ? $(1) $ મૅંગેનીઝ $+7$ ઑક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. $ (2)$  ઝીંક  રંગીન આયનો બનાવે છે. $(3) [COF_6]^{3-}$  એ પ્રતિચુંબકીય છે. $(4) Sc +4 $ ઑક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. $(5) Zn  $ માત્ર $+ 2$  ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે.
    View Solution
  • 5
    આયર્ન $+2$ અને $+3$ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આયર્ન અંગે નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ? 
    View Solution
  • 6
    નીચેનામાંથી કયુ સંક્રાતિ ધાતુ આયન નિશ્વિત ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયામાં $3d-$  પેટા કક્ષક માં વેલેન્સ ઇલેક્ટ્રોન નથી
    View Solution
  • 8
    ........ તત્વોનાં પરમાણુક્રમાંક વધવાની સાથે પરમાણુ કદ ઘટે છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કઈ ગોઠવણી ગલનબિંદુના વધતા ક્રમ માટે સાચી છે?
    View Solution
  • 10
    ના વડે અનાવૃત (અનાચ્છાદિત) કરવાથી $K _2 Cr _2 O _7$ પત્ર ને મંદ $H _2 SO _4$ સાથે એસિડિક બનાવતાં લીલા માં ફેરવાય છે.
    View Solution