સ્તંભ $I$ (સંયોજનોનું મિશ્રણ) | સ્તંભ $II$ (અલગીકરણ તકનિક) |
$A$ $H _2 O / CH _2 Cl _2$ | $I$ સ્ફટિકીકરણ |
$B$ આકૃતિ | $II$ વિભેદી દ્રાવક નિષ્કર્ષણ |
$C$ કેરોસીન/નેપ્થેલીન | $III$ સ્તંભ વર્ણાનુલેખી |
$D$ $C _6 H _{12} O _6 / NaCl$ | $IV$ વિભાગીય નીસ્યંદન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
$A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.
$B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.
$C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.
$D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.