નીચે પૈકી કોના માટે નાઇટ્રોજનની તપાસ માટે લેસાઇનની કસોટી નિષ્ફળ ગઈ?
  • A$N{H_2}CONHN{H_2}.HCl$
  • B$N{H_2}N{H_2}.HCl$
  • C$N{H_2}CON{H_2}$
  • D${C_6}{H_5}NHN{H_2}.HCl$
AIPMT 1994, Medium
Download our app for free and get startedPlay store
b
(b) Some compound like hydrazine \((N{H_2}N{H_2})\) although contain nitrogen, they do not respond lassaigne's test because they do not have any carbon & hence \(NaCN\) is not formed.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતા તેમાં $C = 40\%$, $H = 13.33\%$ અને $N = 46.67\%$. જોવા મળે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર ....
    View Solution
  • 2
    પેપર ક્રોમેટ્રોગ્રાફી માટે શું ખોટું છે ?
    View Solution
  • 3
    $C, H$ અને $O$ ધરાવતા એક કાર્બનિક સંયોજનના $0.492 \,g$ નું સંપૂર્ણ દહન કરતાં $0.7938 \,g CO _{2}$ અને $0.4428 \,g$ $H _{2} O$ ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં ઓક્સિજન ઘટકની ટકાવારી $(\%)$ ............ છે.
    View Solution
  • 4
    નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?

     

    View Solution
  • 5
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 6
    લેસાઈન કસોટીનો મૂળભૂત સિદ્ધાંત શું છે ?
    View Solution
  • 7
    ધન આયન $y^{2+}$ સાથેના ક્ષારના ગુણાત્મક પૃથ્થકરણ માં ક્ષારના આલ્કલાઈન દ્રાવણમાં પ્રક્રિયક $(X)$ ને ઉમેરતા તેજસ્વી લાલ અવક્ષેપ આપે છે.પ્રક્રિયક $(X)$ અને ધન આયન (કેટાયન) $\left(y^{2+}\right)$ અનુક્રમે શોધો.
    View Solution
  • 8
    જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
    View Solution
  • 9
    $64\, gm$ કાર્બનિક સંયોજન $24\, gm$ કાર્બન, $8 \,gm$ હાઈડ્રોજન અને બાકીનું ઓક્સિજન ધરાવે છે. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર .....
    View Solution
  • 10
    વિકટર મેયરના પ્રયોગમાં $116 \,mg $ સંયોજનનું બાષ્પીકરણ કરતા $S.T.P. $  એ $ 44.8\, ml$  હવા માપવામાં આવે તો સંયોજનનો અણુભાર ..... થશે.
    View Solution