Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$NH_4Cl$ અને $NH_4OH$ ને મિશ્ર કરી $9\,PH$ ધરાવતુ બફર દ્રાવણ બનાવવામાં આવે છે તો $1.0\,M \,NH_4OH$ ના એક લિટર દ્રાવણમાં ઓગળેલા $NH_4Cl$ ના મોલ...... છે.($K_b=1.8 \times 10^{-5}$)
કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ $H_3O^+$ ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ?