$m$ અને $M$ $(M>m)$ ના દળોનું દ્રવ્યમાન કેન્દ્ર
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કણ વધતી ઝડપ સાથે સીધી રેખામાં ગતિ કરી રહ્યો છે. આ રેખા ૫ર એક સ્થિર બિંદુને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન શું હશે?
    View Solution
  • 2
    સ્થિર અવસ્થામાં રહેલી $50 \;cm$ ત્રિજયાની એક નિયમિત વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ માટે મુકત છે. આ તકતી પર ટોર્ક લાગવાથી તે અચળ કોણીય પ્રવેગ $ 2.0 \;rads^{-2}$ ઉત્પન્ન કરે છે. $2.0$ સેકન્ડના અંતે તેનો પ્રવેગ $ms^{-2}$ માં લગભગ કેટલો થાય?
    View Solution
  • 3
    એક પૈડાનો કોણીય પ્રવેગ $3\ rad/s^2$ છે. તેની પ્રારંભિક કોણીય ઝડપ $2\ rad/s $ છે, તો $2\ s$ માં તેણે કેટલું કોણીય સ્થાનાંતર ($rad$ માં) કર્યું હશે ?
    View Solution
  • 4
    એક પૈડાનો કોણીય પ્રવેગ $3 \;rad/s^2$ છે અને તેની પ્રારંભિક કોણીય ઝડપ $2\; rad/s $ છે. $2\;s$ માં તેણે કેટલા ખૂણાનું કોણીય સ્થાનાંતર ($rad $ માં) કર્યું હશે?
    View Solution
  • 5
    $1\ kg$ દળના ત્રણ એકસરખા ગોળા એકબીજાના સંપર્કમાં એવી રીતે મૂકેલા છે,કે તેના કેન્દ્ર સુરેખ રેખા પર છે.તેના કેન્દ્ર $K,L$ અને $M$ છે.તો $K$ થી દ્રવ્યમાન કેન્દ્ર નું અંતર કેટલુ થાય?
    View Solution
  • 6
    આ પ્રશ્ન માં વિધાન $1$ અને વિધાન $2$ છે. આપેલ ચાર વિકલ્પોમાથી બંધબેસતો વિકલ્પ પસંદ કરો.

    વિધાન $1$: જો પોતાની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ $\omega $ થી ભ્રમણ કરતાં પદાર્થની જડત્વની ચાકમાત્રામાં વધારો થાય તો તેના કોણીય વેગ $L$ માં કોઈ પણ ફેરફાર નહિ થાય પણ જો ટોર્ક લગાવેલ નહિ હોય તો ગતિઉર્જા $K$ વધશે.

    વિધાન $2$: $L = I\omega $, ભ્રમણ ની ગતિઉર્જા $ = \frac{1}{2}\,I\omega ^2$

    View Solution
  • 7
    $1\ m$ લંબાઈના હલકાં સળિયાના છેડે $ 5\ kg $ દળના બે ગોળા $ A$ અને $B $ જોડેલા છે. આ દળને બિંદુવત ધારો $A $ માંથી પસાર થતી અને મધ્યબિંદુમાંથી પસાર થતી સળિયાની લંબાઈને લંબ અક્ષો પર જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર  ...... થશે.
    View Solution
  • 8
    $500\ gm$ દળ અને $10\ cm$ ત્રિજયા ધરાવતો ઘન ગોળો $20\ cm/s$ ના વેગથી ગબડે છે.તો કુલ ગતિઉર્જા ........ $J$
    View Solution
  • 9
    એક $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને બે અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ જેનું દળ $\frac {7M}{8}$, તેને એક $2R$ ત્રિજ્યાની તકતીમાં ફેરવવામાં આવે છે.બીજા ભાગને એક ઘન ગોળામાં ફેરવવામાં આવે છે.$I_1$ એ તકતીની તેની અક્ષની સાપેક્ષે અને $I_2$ એ નવા ગોળાની તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા હોય તો તેનો ગુણોત્તર $I_1/I_2$ કેટલો થાય?
    View Solution
  • 10
    $1\ kg$ નો એક પદાર્થ $2\ ms^{-1}$ જેટલા રેખીય વેગથ ધન $X -$ અક્ષને સમાંતર ગતિ કરી રહ્યો છે. આ ગતિ દરમિયાન ઉગમબિંદુથી તેનું લઘુતમ અંતર $ 12\ cm $ થાય છે, તો આ પદાર્થનું ઉગમબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન ....... $Js$
    View Solution