$1\ kg$ નો એક પદાર્થ $2\ ms^{-1}$ જેટલા રેખીય વેગથ ધન $X -$ અક્ષને સમાંતર ગતિ કરી રહ્યો છે. આ ગતિ દરમિયાન ઉગમબિંદુથી તેનું લઘુતમ અંતર $ 12\ cm $ થાય છે, તો આ પદાર્થનું ઉગમબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન ....... $Js$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ત્રણ સમાન દળના કણોના યામ $(1, 1), (2, 2), (3, 3)$ હોય,તો દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?
    View Solution
  • 2
    એક નિયમિત સળિયો $AB$ ની લંબાઇ $l$ અને દળ $m$ છે, તે બિંદુ $A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ml^2/3 $ હોય, તો સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો થશે?
    View Solution
  • 3
    નીચે દર્શાવ્યા પ્રમાણે $x$ અક્ષને સમાંતર $v$ જેટલાં અચળ વેગ સાથે એક $m$ દળનો કણ ગતિ કરી રહ્યો છે. $O$ ઉગમબિંદુને અનુલક્ષીને તેનો કોણીય વેગમાન શું થાય?
    View Solution
  • 4
    નકકર ગોળો વ્યાસને અનુલક્ષીને ફરે છે. તાપમાન વઘવાથી તેના કદમાં $1\%$ નો વઘારો થાય છે. તો  કોણીય ઝડપ
    View Solution
  • 5
    $R $ ત્રિજ્યા અને $ M $ દળના નિયમિત ગોળાકાર પદાર્થની જડત્વની ચાકમાત્રા $I$ છે. $\theta$ કોણ ધરાવતા ઢાળ પરથી તે રોલિંગ (સરક્યા વિના) કરે છે. ત્યારે તેનો પ્રવેગ કેટલો થાય ?
    View Solution
  • 6
    એવી પરિસ્થિતિ લો કે જેમાં એક રિંગ, નક્કર નળાકાર અને નક્કર ગોળો સમતલ ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. ધારો કે તેઓ સ્થિર સ્થિમાંથી શરૂઆત કરે છે અને તેમના વ્યાસ સમાન છે.

    આ પરિસ્થિતિ માટે યોગ્ય વિધાન કયું છે

    View Solution
  • 7
    $M$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતો એક નિયમિત ઘન ગોળો રફ સમક્ષિતિજ સપાટી પર આંશિક ભ્રમણ કરે અને આંશિક સરકે છે.  ગોળાની આ ગતિ દરમિયાન ...... 
    View Solution
  • 8
    એક હલકી મિટર સ્કેલ પર $1\,cm, 2\,cm,.........100 \,cm $ પર અનુક્રમે $1 \,g, 2\,g............ 100\, g$ વજન મૂકેલા હોય તો તંત્રને સમતોલન માં રાખવા માટે મિટર સ્કેલ ને ..... $cm$ આધાર રાખવો પડે.
    View Solution
  • 9
    એક $l$ લંબાઇની અને $M$ દળની લાકડી એક ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પડેલ છે. $v$ વેગથી ગતિ કરતો એક $ m$ દળનો દડો આકૃતિમાં દર્શાવ્યામુજબ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત પછી દડો સ્થિર થાય તો તેનું દળ કેટલું હશે ?
    View Solution
  • 10
    કણ વર્તૂળાકાર પથ પર ઘટતી ઝડપથી ગતિ કરે છે. સાચું વિધાન નક્કી કરે છે.
    View Solution