Question
‘માણસ વાંચન છોડી દેશે’ તેવું મેકલુહાન શાથી કહે છે$?$

Answer

કેનેડાના એક પ્રોફેસર 'મેકલુહાન' જણાવે છે કે રેડિયો, ટેલિવિઝન, સિનેમા વગેરે જેવા આધુનિક ઉપકરણો પુસ્તક કરતાં ઓછા સમયમાં વધારે આનંદે અને વધારે સચોટ માહિતી આપી શકે છે. તેથી આવનારા ભવિષ્યનાં સમયમાં માણસ તેની પુસ્તક વાચવાની ટેવ છોડી દેશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નિશીથનાં પિતાજી સમક્ષ તેની બા એ શી ફરિયાદ કરેલી$?$
અણદાનાં પાત્ર દ્વારા લેખકે કઈ સારી વાતો પ્રત્યે સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે$?$ પાઠનાં આધારે સમજાવો.
અણદા વિશેની લેખકની જીજ્ઞાસા શાથી વધી ગઈ$?$
શહેરના કોઈને પણ અંગ્રેજીમાં અરજી લખાવવી હોય કે કચેરીનું કામકાજ હોય તો તે જલાલુદીનને કેમ યાદ કરતા$?$
માણસને લખાણ લખવાની ઈચ્છા શાથી થઇ$?$
નદી કિનારેથી મળી આવેલ બાળકને જીવાડવા અને ઉછેરવા માટે જીદુનાથે શું કર્યું$?$
ઈચ્છાશંકરને ગામલોકો શી સલાહ આપતા$?$ શા માટે$?$
નવી સ્ત્રીએ પોતે જ ‘ખરી માં’ બનવા શું કર્યું$?$
માની ગેરહાજરી વિશે કુસુમાયુધને નાનપણ માં કેવા કેવા જવાબો મળતા$?$
જીદુનાથ કેમ વિહવળ બની ગયા$?$