Question
માણસને લખાણ લખવાની ઈચ્છા શાથી થઇ$?$

Answer

કોઈ પણ પ્રકારની લિપિની શોધ થઈ તે પૂર્વે જ માણસ બોલતા શીખ્યો. બોલીને પોતાના વિચારો તેમજ જરૂરિયાત વ્યક્ત કરતાં શીખ્યો. આ પછી પોતાનાં વિચારો અને લાગણીઓની નોંધ કરી અન્ય વ્યક્તિઓ સુધી પહોચાડવાની ઈચ્છા થઈ. આ ઈચ્છાની પૂર્તિના ભાગરૂપે માણસે ચિત્રલિપિ શરૂ કરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઈચ્છાશંકરને ગામલોકો શી સલાહ આપતા$?$ શા માટે$?$
લેખકે ‘અણદા’ નામ પરથી અણદાનું કેવું ચિત્ર તેમના મનમાં ઉપસાવ્યું હતું$?$
જમીનીદાર બન્યા છતાં એને સંતોષ કેમ ન થયો?
"દિલાવરી" પાઠમાં લેખકે કરેલું સલૂણી સાંજનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
જીદુનાથ કલ્યાણીના લગ્ન નક્કી થયા પછી કેવી મનોદશા અનુભવે છે$?$
કલામે એન્જીનીયર બન્યા પછી જ્યાં કામ કર્યું હોય તેવી બે સંસ્થાના નામ જણાવો.
નિશીથનાં પિતાજી સમક્ષ તેની બા એ શી ફરિયાદ કરેલી$?$
કમુબહનને દીકરીએ કરેલી ખરીદી સામે કેમ વિરોધ/નારાજગી હતી$?$
શહેરના કોઈને પણ અંગ્રેજીમાં અરજી લખાવવી હોય કે કચેરીનું કામકાજ હોય તો તે જલાલુદીનને કેમ યાદ કરતા$?$
અણદા વિશેની લેખકની જીજ્ઞાસા શાથી વધી ગઈ$?$