Question
નિશીથનાં પિતાજી સમક્ષ તેની બા એ શી ફરિયાદ કરેલી$?$

Answer

વરસાદથી કીચડવાળી થયેલી જમીન પર ચાલવાથી નિશીથની બાના પગ કીચડવાળા થઈ જતાં હતાં, તેથી તેના પર રેતી કાંકરી ભરતી ક્યારે કરાવશો $?\ -$ આવી ફરિયાદ નિશીથના ‘બા' એ, તેનાં પિતાજી સમક્ષ કરી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેંકડીવાળા ડોસાને જોવાથી કલ્યાણીનાં મન પર શી અસર થઇ$?$ એણે શો નિર્ણય લીધો$?$
જલાલુદીન કરતા કલામના પિતાની આસ્તિકતા કઈ રીતે જુદી હતી$?$
કલામને નિશાળમાં ભણતર પછી શહેરની મોટી શાળામાં ભણાવવા માટે કોણે પ્રેરણા આપી$?$ તે માટે કઈ કઈ વ્યવસ્થા કરી$?$
નવી સ્ત્રીએ પોતે જ ‘ખરી માં’ બનવા શું કર્યું$?$
લેખકે અણદા પાસે કયું વચન માંગ્યું હતું$?$ શા માટે$?$
સુદામા પત્નીને પુરાણોમાંથી કોના કોનાં દ્રષ્ટાંતો ટાંકે છે$?$
અણદો દાનેશ્વરી હતો તેમ શાથી કહી શકાય$?$
ગુજરાતીઓ ‘ચોપડી’ કરતા ‘ચોપડા’ ને વધુ ચાહે છે એમ લેખક શાથી કહે છે$?$
સુદામાપત્ની અન્ન વિના શું સુઝે નહિ એમ કહે છે?
ખેડૂતે મેડી પર આવી મૂળશંકર ને આનંદ ની શી વાત કરી$?$