કોલમ $I$ | કોલમ $II$ |
$(A)$ લાક્ષણિક પ્રાણીકોષ | $(i)$ બહુકોષકેન્દ્રીકા |
$(B)$ યુગ્મનજ | $(ii)$ એકકોષકેન્દ્ર |
$(C)$ માનવ રક્તકણ | $(iii)$ બે કોષકેન્દ્ર |
$(D)$ વનસ્પતિ ભ્રુણપોષ | $(iv)$ કોષકેન્દ્ર નો અભાવ |
કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ વનસ્પતિ કોષદિવાલ | $(P)$ પ્રોટીન |
$(2)$ બેકટેરિયલ કોષદિવાલ | $(Q)$ સેલયુલોઝ |
$(3)$ ફુગની કોષદિવાલ | $(R)$ એમિનો સુગર |
$(4)$ વાઇરસની કોષદિવાલ | $(S)$ કાઈટીન અને કાઈટીન મિશ્રિત સેલ્યુલોઝ |
કારણ $R$ : લાઇસોઝોમ જીર્ણ કોષોનું વિઘટન કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?