Question
મધ્યકનો કોઈ પણ એક ગેરલાભ $($દોષ$)$ જણાવો.

Answer

મધ્યકના ગેરલાભ $($દોષ$)$ નીચે પ્રમાણે છે :
$(1)$ જો માહિતીમાં એકાદ અવલોકન ખૂટતું હોય, તો મધ્યક શોધી શકાય નહિ.
$(2)$ માહિતીના અંતિમ અવલોકનોની અસર તેની કિંમત પર વધુ થાય છે.
$(3)$ ખુલ્લા છેડાવાળા વર્ગો ધરાવતી માહિતી માટે મધ્યક શોધી શકાતો નથી.
$(4)$ તેની કિંમત આલેખની મદદથી શોધી શકાતી નથી.
$(5)$ આપેલી માહિતીના અવલોકનો સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલા ન હોય તો મધ્યકનું માપ આપેલી માહિતીનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

y=-5 +2x અને x નું સરેરાશ વિચલન 3 હોય, તો y નું સરેરાશ વિચલન કેટલું થાય ?
નિદર્શનનો મુખ્ય ઉદેશ શું છે ?
પ્રત્યેક સ્તર માટે નિદર્શનું કદ નક્કી કરવાની રીતો જણાવો.
સંખ્યાત્મક માહિતીના બે ઉદાહરણ આપો.
ચલ $X$ નો મધ્યક $\overline{x}$ છે. જો નવો ચલ $y=b x+4$ મુજબ મેળવેલ હોય, તો $\overline{y}$ શું થાય $?$
$N$ વસ્તુઓમાંથી તે વસ્તુ એ એક પ્રકારની સમસ્વરૂપ હોય, $B$ વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ હોય અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન હોય, તો કુલ $N$ વસ્તુઓના ક્રમચય કેટલા થાય $?$
અધઃસીમા અને ઊર્ધ્વસીમા એટલે શું?
જો ${ }^n C_x={ }^n C_y$ હોય, તો $x$ અને $y$ ના સંબંધના બે શક્ય વિકલ્પો લખો.
વિષમતા નિરપેક્ષ માપ છે કે સાપેક્ષ માપ $?$ તેનો સંકેત જણાવો.
નિદર્શન પદ્ધતિ કોને કહે છે?