વિધાન ($I$) : $p$ અને $d$-વિભાગ બંને પ્રકારના તત્ત્વો, ધાતુઓ અને અધાતુઓ ધરાવે છે.
વિધાન ($II$) : અધાતુઓની આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુતઋણુ ધાતુઓ કરતાં વધારે હોય છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
કથન $A:$ ઓક્સીજનની પ્રથમ આયનિકરણ એન્થાલ્પી નાઈટ્રોજન કરતા ઓછી છે.
કારણ $R:$ $2p$ કક્ષકમાં રહેલા ઓકિસજનના ચાર ઈલેકટ્રોન વધુ ઈલેક્ટ્રોન-ઈલેકટ્રોન અપાકર્ષણ અનુભવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.