Question
મીરાંબાઈને ઝેરનો કેમ ડર નથી ?

Answer

મીરાંબાઈને રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો, પણ મીરાંને ઝેરનો ડર લાગતો નથી; કારણ કે શ્રીકૃષ્ણની કૃપાથી એ ઝેરનું અમૃત બની જશે. આથી મીરાંબાઈ ભગવાનનું ચરણામૃત સમજીને તે પી જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમારા આંગણામાં આવતાં પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે? કેવો?
ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન શા માટે અટકતું નથી?
કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી $?$
'ગ્રામમાતા'કાવ્યમાં આલેખાયેલું હેમંતઋતુનું વર્ણન લખો.
કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે $?$ કેમ $?$
આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય. એટલે તમે શું સમજ્યાં $?$
રામના 'એકપત્નીવ્રત' દ્વારા કવિ શું કહેવા માગે છે $?$
બુદ્ધ 'મધ્યમ માર્ગ' દ્વારા શો સંદેશ આપે છે?
ધરતીમાતા પણ ક્યારેક ધ્રૂજી ઊઠતી હશે પણ મા ક્યારેય ચલિત થતી નથી.
વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે,
પણ માતૃપ્રેમરૂપી મેધ તો બારેમાસ વરસતો રહે છે.
ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હમેશાં એકસરખો રહે છે.
ચંદ્રની ચાંદનીમાં વટ થાય છે, પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારે અસ્ત થતો નથી.
$($આ જગતમાં$)$ મધ મીઠું હોય છે અને મેઘ$($વરસાદ$)$નું જળ મીઠું હોય છે પણ હે સખી, માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે.
આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો.
આળસથી થતું નુકસાન ચાર-પાંચ વાક્યોમાં લખો.