મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુ ઉન્નયન અને........ નો ગુણોત્તર છે.
  • A
    દ્રાવ્યના મોલ-અંશ
  • B
    દ્રાવકના મોલ-અંશ
  • C
    મોલાલિટી
  • D
    મોલારિટી
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2 \,M\,HNO_3$ નું $250\, mL$ દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ $70 \%$ $HNO_3$ ધરાવે છે.
    View Solution
  • 2
    $10\% (W/V) $ $H_2SO_4$ દ્રાવણની સપ્રમાણતા એ આશરેે કેટલી થાય?
    View Solution
  • 3
    $298\, K$ અને $1\, atm$ પર, $224\, mL\, SO _{2(g)}$ ને $100\, mL\, 0.1\, M\, NaOH$ નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો અબાષ્પશીલ દ્રાવ્ય ને $36\, g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનાં બાષ્પદબાણમાં થતો ઘટાડો (lowering),(ધારી લો કે દ્રાવણ મંદ છે.) $\left( P _{\left( H _{2} O \right)}^{\circ}=24\, mm \right.$ of $\left. Hg \right) x \times 10^{-2} \,mm$ of $Hg$ છે. તો $x$ નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ)
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ થશે ?
    View Solution
  • 5
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $B$ ના મોલ-અંશ $0.4$ અને બાષ્પ રિસ્થતિમાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ .......... $\mathrm{mm}$ થશે.
    View Solution
  • 6
    $100 $ ગ્રામ દ્રાવકમાં $1.8$  ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $0.1°$  સે છે, તો દ્રાવક માટે $K_b$ ........ $\frac{K}{m}$.
    View Solution
  • 7
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય તો દ્રાવણ ના ઠારબિંદુમાં થતો ઘટાડો નીચેના પૈકી ક્યો હોઇ શકે ?
    View Solution
  • 8
    પદાર્થના બે દ્રાવણો નીચે મુજબ મિશ્ર કરવામાં આવે છે. $ 480 $ મિલી  $1.5\,M $ પ્રથમ દ્રાવણ $ + 520 $ મિલી $ 1.2\,M $ દ્વિતીય દ્રાવણ અંતિમ દ્રાવણની મોલારીટી .............. $M$ હશે.
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યા દ્રાવણનું ઠારબિંદુ સૌથી નીચું હશે ?
    View Solution
  • 10
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
    View Solution