જો $H_2SO_4$ ના $25\, mL$ દ્રાવણનુ તટસ્થીકરણ $32.63\, mL$, $0.164\, M\,NaOH$ ના દ્રાવણ વડે થતુ હોય, તો $H_2SO_4$ ના દ્રાવણની મોલારિટી કેટલી થશે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લીસ્ટ $X$ અને લીસ્ટ $Y$ સાચો વિકલ્પ જોડો.

    લીસ્ટ

    લીસ્ટ

    $(A)$સક્રિય દળ

    $(i)$ $\Delta n = 0$

    $(B)$  ઉત્કૃષ્ઠ સ્વભાવ

    $(ii)$ મોલર સાંદ્રતા

    $(C)$ $A$ $+$ ગરમી   $\rightleftharpoons$  $B$

    $(iii)$ વોન્ટહોફ સમીકરણ

    $(D)$ $2A_{(g)} + B_{ (g)} $ $\rightleftharpoons$ $ 3C_{(g)}$

    $(iv)$ જો તાપમાન વધે તો અનુકુલન થાય

     

    $(v)$  રાસાયણિક સંતુલન

    View Solution
  • 2
    $100\%$ આયનીકરણ સ્વીકારતા, નીચેના દ્રાવણો માટે ઠારબિંદુનો ચડતો કમ ........ થશે.
    View Solution
  • 3
    $18\,g$ ગ્લુકોઝને $178.2\, g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. તો $100^o C$ તાપમાને આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ ........ $Torr$ થશે.
    View Solution
  • 4
    કયું સૌથી મહત્તમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 5
    $300\, K$ તાપમાને રૂધિરનુ અભિસરણ દબાણ $8.21\, atm$ છે.તો આ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ગ્લુકોઝના જલીય દ્રાવણની સાંદ્રતા કેટલા ............. $\mathrm{g\,L}^{-1}$ થશે ?
    View Solution
  • 6
    જો સંતૃપ્ત બાષ્પ ધીમે ધીમે સંકોચાય ને (તાપમાન અચળ રહે છે) પ્રારંભિક કદને અડધુ કરે છે તો બાષ્પ દબાણ.....
    View Solution
  • 7
    પાણીનો મોલલ ઉત્કલન બિંદુ અચળાંક ${0.513\,^o}C\,kg\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $0.1$ મોલ ખાંડને $200\, ml$ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે દ્રાવણ એક વાતાવરણના દબાણ હેઠળ ......... $^oC$ પર ઉકળે છે.
    View Solution
  • 8
    એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.
    View Solution
  • 9
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
    View Solution
  • 10
    બે મોલ પાણીમાં એક મોલ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગળવામાં આવે છે. આ દ્રાવણનું પાણીની સાપેક્ષે બાષ્પદબાણ કયું છે?
    View Solution