$N-P-N $ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતી સામાન્ય ઉત્સર્જક $(CE) $ એમ્પ્લીફાયર પરિપથમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત.........$ ^o$ હશે :
JEE MAIN 2017, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ડાયોડનું કયું જોડાણ ફોરવર્ડ બાયસ સૂચવે છે.
    View Solution
  • 2
    સોડિયમના પ્રકાશમાં  $( \lambda  = 589 nm) $ ફોટોનની ઊર્જાતેના અર્ધવાહક પદાર્થના ઊર્જા પટ્ટાને સમાન છે. તો $E/kT$ ની $300 K$ તાપમાને કિંમત શોધો.
    View Solution
  • 3
    $P$ $-N$ જંકશનનું બેરિયર પોટેન્શિયલ કઇ બાબત પર આધાર રાખે?

    $(1) $ અર્ધવાહકના દ્રવ્યના પ્રકાર

    $(2) $ અશુદ્ઘિના પ્રમાણ

    $(3)$ તાપમાન

    નીચેનામાંથી કયું સાચું છે?

    View Solution
  • 4
    પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 5
    એક $CE$ ટ્રાન્ઝિસ્ટર એમ્લિફાયર માટે, $2\,kr$ ના કલેકટર અવરોધની આસપાસ ઓડિયો સિગ્નલ વોલ્ટેજ $2\,v$ છે. ધારો કે ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એસ્પ્લીફિકેન ફેકટર $100$ હોય, જો $DC$ બેઝ પ્રવાહ એ સિગ્નલ પ્રવાહ કરતા $100$ હોય,જો બેઝ પ્રવાહ એ સિગ્નલ પ્રવાહ કરતા $10$ ગણો હોય તો $2\,v$ ના $V _{ BB }$ સપ્લાય સાથેના શ્રેણીમાં જોડાયેલા $R _{ B }$ નું મૂલ્ય ($k \Omega$ માં) શોધો.
    View Solution
  • 6
    નીચે દર્શાવેલ ગેટ-નો ભાગ પૂર્ણ અનુકૂળ પરિપથમાં જોડવામાં આવેલ છે. નીચે આપેલા ક્યા સંયોજન માટે બલ્બ પ્રજ્વલિત $(\mathrm{ON})$ થશે?
    View Solution
  • 7
    ઝેનર ડાયોડનો ઉપયોગ શાના માટે થાય છે?
    View Solution
  • 8
    $NPN$ ટ્રાન્ઝિસ્ટરમાં કલેકટર પ્રવાહ $24mA$ છે,જો $80\%$ ઇલેકટ્રોન કલેકટરમાં પહોંચતા હોય,તો બેઝ પ્રવાહ ($mA$ માં) કેટલો થાય?
    View Solution
  • 9
    ઓરડાના તાપમાને અર્ધવાહક પદાર્થમાં ...
    View Solution
  • 10
    પરિપથમાં બે આદર્શ ડાયોડ વિરુદ્ધ પ્રકારે સમાંતરમાં જોડેલાં છે. તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
    View Solution