By using \({i_e} = {i_b} + {i_c}\)
\(==> ib = 30 -24 = 6 \,mA.\)
વિધાન $I:$ $PN$ જંકશન ડાયોડસનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર રીતે કરવામાં આવે છે કે જેમાં બે સમાન ડાયોડોને એકબીજાને પીઠોપીઠ (back to back) જોડવામાં આવે છે કે જે બેઝ-ટર્મિનલ તરીકે વર્તે છે.
વિધાન $II :$ ટ્રાન્ઝિસ્ટરનાં અભ્યાસમાં, વિવર્ધન ગુણાંક $\beta$ એ કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
$(1) $ અર્ધવાહકના દ્રવ્યના પ્રકાર
$(2) $ અશુદ્ઘિના પ્રમાણ
$(3)$ તાપમાન
નીચેનામાંથી કયું સાચું છે?