........ના કાર્યથી $DNA $ નું દ્વિ-કુંતલીય બંધારણ માટેનું કારણ છે.
  • A
    વાન્ડરવાલ બળ
  • B
    દ્વિધ્રુવ આકર્ષણ
  • C
    હાઇડ્રોજન બંધ
  • D
    સ્થિતિવિધુત આકર્ષણ
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ડાઈસેકેરાઈડનું સામાન્ય સૂત્ર ...... છે.
    View Solution
  • 2
    પોલિપેપ્ટાઇડના મોનોમર........ છે.
    View Solution
  • 3
    ગ્લાયસીનની કઇ ખાસિયત તેને અન્ય કુદરતી એમિનો એસિડથી અલગ પાડે છે ?
    View Solution
  • 4
    પેપ્ટાઇડ જે ઘન  સિરિક એમોનિયમ નાઇટ્રેટ અને કાર્બીલેમાઇન કસોટી આપે છે તે કઈ છે ?
    View Solution
  • 5
    રાસાયણિક રીતે એસ્કોર્બિક એસિડ એટલે...... ?
    View Solution
  • 6
    નીચેના પૈકી અકિરાલ એમિનોએસિડ કયો છે?
    View Solution
  • 7
    ન્યુક્લિઓટાઇડ શુ ધરાવે છે?
    View Solution
  • 8
    વિકૃતિકરણ વિશે નીચેનામાંથી ક્યા વિધાન સાચા છે ?

    $(1)$ પ્રોટીનનું વિકૃતિકરણ પ્રોટીનના દ્વિતીયક અને તૃતીયક સંરચનાનો નાશ કરે છે.

    $(2)$ વિકૃતિકરણને લીધે $DNA$ ની ડબલ સ્ટ્રાન્ડ એ સિંગલ સ્ટ્રાન્ડમાં રૂપાંતર પામે છે.

    $(3)$ વિકૃતિકરણ પ્રાથમિક બંધારણને અસર કરે છે કે જે અસ્તવ્યસ્ત થાય છે.

    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યુ ચરબીદ્રાવ્ય વિટામિન છે?
    View Solution
  • 10
    રિબોઝ શર્કરા અંગે નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે?
    View Solution