$Na_2CO_3$ ના $HCl$ સાથેના અનુમાપનમાં વપરાતો સૂચક.................. છે.
  • A
    ફિનોલ્ફથેલિન
  • B
    મિથાઇલ ઓરેન્જ
  • C
    મિથાઇલ રેડ
  • D
    સ્ટાર્ચ
Diffcult
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિસ્યંદિત પાણી માટે આયોનિક નીપજની ગણતરી કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે ?
    View Solution
  • 2
    $AB$ સંયોજન, $80\% $ આયોનાઈઝ થાય છે. $AB$ ની દ્રાવ્યતા કેટલી થશે ? જો તેની દ્રાવ્યતા ગુણાકાર $6.4 \times 10^{-9} $ છે.
    View Solution
  • 3
    $298\, K$ પર એમોનિયમહાઇડ્રોક્સાઇડનો આયનીકરણ અચળાંક $1.77 \times 10^{-5}$ છે, એમોનિયમ ક્લોરાઇડનું જળવિભાજન અચળાંક .... છે.
    View Solution
  • 4
    એસિડ-બેઇઝ અનુમાપનના તત્વયોગમિતિય બિંદુએ $pH$ નો ઝડપી ફેરફાર એ સૂચક પરિમાપનનો પાયો છે. સંયુગ્મ એસિડ $HIn $ અને બેઇઝ $In ^-$ ની સાંદ્રતાના ગુણોતરની $pH$ સાથેના સંબંધની રજૂઆત ......... 
    View Solution
  • 5
    કોડ પ્રમાણે નીચેની સંતુલનની દરેક ઘટકોને ઓ ઓળખો $SA =$ પ્રબળ એસિડ  ; $SB =$ પ્રબળ બેઇઝ ; $WA =$ નબળા એસિડ ; $WB =$  નબળા બેઈઝ $(CH_3)_2 NH$ ના $pK_a$  $36$ છે $CH_3OH$  $pK_a$  $15.2$ છે 
    View Solution
  • 6
    જો આયનિક સાંદ્રતા ........ તો અવક્ષેપ મળે છે.
    View Solution
  • 7
    એનિલિન ખૂબ નિર્બળ બેઇઝ છે. તો એનિલિનના .....$M$ દ્રાવણનો વિયોજન અંશ સૌથી વધુ હશે ?
    View Solution
  • 8
    જો $0.1 \,M \,CH_3COONa$ નું એક ટકા જલવિભાજન થાય તો $ K_h$ ક્ષાર, એસિડનો $K_a$ , $CH_3COOH$ ની સાંદ્રતાના મુલ્ય અનુક્રમે ….. બને છે.
    View Solution
  • 9
    $0.1\, M$ જલીય દ્રાવણ $2$$\%$ આયનીકરણ દરમિયાન નિર્બળ એસિડના $[H^+]$ ની સાંદ્રતા અને $[OH]^-$ ની સાંદ્રતા....... થશે.(પાણીની આયનિક નિપજ $=$ $1 \times 10^{-14}$)
    View Solution
  • 10
    $100\,mL \,0.1\, M\,H _2 SO _4$ સાથે $50\, mL \,0.1\, M\,NaOH$ ની સાથે મિશ્ર કરતાં મળતા દ્વાવણમાં $H _2 SO _4$ ની સપ્રમાણતા $.....\,\times 10^{-1} \,N$. (નજીકનો પૂર્ણાંક)
    View Solution