$AB$ સંયોજન, $80\% $ આયોનાઈઝ થાય છે. $AB$ ની દ્રાવ્યતા કેટલી થશે ? જો તેની દ્રાવ્યતા ગુણાકાર $6.4 \times 10^{-9} $ છે.
Medium
Download our app for free and get startedPlay store
d
$AB$ $ \rightleftharpoons $ $A^+$      $B^-$

$s $       $0.8s$     $0.8$

$[A^+]$   $[B^-]$ = $K_{sp}$

$(0.8s)$   $(0.8s)$ = $6.4 \times 10^{-9}$

$0.64 s^2 = 6.4 \times 10^{-9}$

${s^2} = \frac{{6.4 \times {{10}^{ - 9}}}}{{0.64}} = {10^{ - 8}}\,\,\,\,\therefore \,\,s = {10^{ - 4}}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $500 \,ml\, 0.2\, M$ એસિડિક એસિડને $500\, ml\, 0.30 \,M$ સોડિયમ એસિટેટ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે તો એસિડિક એસિડનો વિયોજન અચળાંક $1.5 \times 10^{-5}$ તો પરિણામી દ્રાવણની $pH =$ ?
    View Solution
  • 2
    નીચે આપેલા પૈકી કયું એક બોરોન સંયોજનનું દ્રાવણ સ્વભાવ એ પ્રબળ બેઝિક હશે ?
    View Solution
  • 3
    ગ્લીસરીનની $0.01\,M$ દ્રાવણની $pH$ કેટલી થશે ?

    (ગ્લીસરીન માટે $Ka_1 = 4.5\times 10^{-3}$, $Ka_2 =1.7 \times 10^{-10}$ )

    View Solution
  • 4
    $Cr(OH)_3$ માટે $K_{sp} = 1.6 \times 10^{-30}$ છે. પાણીમાં આ સંયોજનની મોલર દ્રાવ્યતા = .......?
    View Solution
  • 5
    પાણીમાં $Ca ( OH )_{2}$ ની દ્રાવ્યતા શોધો.

    $[$આપેલ : પાણીમાં $Ca ( OH )_{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $=5.5 \times 10^{-6}$ છે.$]$

    View Solution
  • 6
    $330\,K$ તાપમાને $K_w$, $10^{-13.6}$ હોય, તો $330\,K$ તાપમાને $10^{-4}\, M\,OH^-$ ના દ્રાવણની $pH$ ગણો
    View Solution
  • 7
    $0.1\, M$નું $40\, ml$ એમોનિયા દ્રાવણને  $0.1\, M\, HCl$નું $20\, ml$ સાથે મિશ્ર કરવામાં આવે છે.$pH$

    એમોનિયા દ્રાવણની $pH$ શું હશે?

     (એમોનિયા દ્રાવણનો $pK_b$ $4.74$ છે).

     

    View Solution
  • 8
    $M(OH)_3$ અને $M(OH)_2$ ની દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે $10^{-23}$ અને $10^{-14}$ છે. જો દ્રાવણમાં બંને આયનો હાજર હોય તો, $NH_4OH$ ઉમેરતા કયું સૌપ્રથમ અવક્ષેપિત થશે ?
    View Solution
  • 9
    નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે

    વિધાન $I:$ પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ વચ્ચેના ટાઇટ્રેશનમાં મિથાઈલ ઓરેન્જ સૂચક તરીકે યોગ્ય છે.

    વિધાન $II:$ ફીનોલ્ફ્થેલીન એ ${NaOH}$ સાથે એસિટિક એસિડના ટાઇટ્રેશન માટે યોગ્ય સૂચક નથી.

    પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    જ્યારે $NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ ઉમેરવામાં આવે ત્યારે શુદ્ધ $NaCl$ નુ અવક્ષેપન થાય છે, કારણ કે ....
    View Solution