$NaCl$ નું જલવિભાજન થતું નથી. કારણ કે......
Medium
Download our app for free and get startedPlay store
d
નિર્બળ એસિડ $Na^+$ એ $OH^-$ સાથે પ્રક્રિયા કરતો નથી તેવી જ રીતે નિર્બળ બેઈઝ $Cl^-$ એ $H^+$ સાથે પ્રક્રિયા કરતો નથી. જેથી જળવિભાજન થતું નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.01\, M$ મિથાઈલ એમાઈન હાઈડ્રોક્લોરાઈડનું જલવિભાજન અચળાંક....... [ $K_b\,\, 5 \times  10^{-4}$ ]
    View Solution
  • 2
    $NH_2^-$ નો સંયુગ્મ એસિડ ...... છે.
    View Solution
  • 3
    કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ એસિડિક છે, કારણ કે......
    View Solution
  • 4
    $AgCl$ અને $K_{sp} = 1.2 \times 10^{-10}$ અને $AgBr$ માટે $K_{sp} = 3.5 \times  10^{-13}$ છે તો તેની દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ શું થશે ?
    View Solution
  • 5
    પાણીમાં $BaSO_4$ ની દ્રાવ્યતા $2.33 \times 10^{-3}$ ગ્રામ/લીટર છે તેનો દ્રાવ્યતા ગુણાકાર....... ($BaSO_4$ નો અણુભાર = $233$)
    View Solution
  • 6
    $500 \,ml\, 0.2\, M$ એસિડિક એસિડને $500\, ml\, 0.30 \,M$ સોડિયમ એસિટેટ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે તો એસિડિક એસિડનો વિયોજન અચળાંક $1.5 \times 10^{-5}$ તો પરિણામી દ્રાવણની $pH =$ ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયુ ઓક્સિ એસિડ પ્રબળ એસિડ છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યા દ્રાવણના સમાન કદ મિશ્રિત થાય છે, ત્યારે $AgCl\,({K_{sp}} = 1.8 \times {10^{ - 10}})$ અવક્ષેપિત થશે
    View Solution
  • 9
    બે એસિડ $A$ અને $B$ માટે, $ pK_{a1}$ $=$ $ 1.2$, $pK_{a2}$ $=$ $ 2.8$ મૂલ્ય આપેલ છે. તો કયું સાચું છે ?
    View Solution
  • 10
    સંયોજન $'X'$ નિર્બળ એસિડ છે અને $NaOH$ સાથે $CH _3 COOH$ ના તટસ્થીકરણ દરમ્યાન સમતુલ્ય બિંદુ  નજીકની $pH$ ઉપર રંગ પરિવર્તન પ્રદર્શિત કરે છે. સંયોજન $'X'$ બેઝિક માધ્યમમાં તના આર્યનિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તી સંયોજન $'X'$ શોધો.
    View Solution