....... ને કારણે તાપમાનમાં વધારો થવા માટે પ્રક્રિયાના દરમાં મોટો વધારો થાય છે.
Easy
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે તાપમાન $300 K$ થી $310 K$ સુધી ફેરફાર થાય ત્યારે પ્રક્રિયાનો દર બમણો થશે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ..... $kJ\,mol^{-1}$ થશે. $(R = 8.314 JK^{-1} mol^{-1} and log 2 = 0.301)$
એક રાસાયણિક પ્રક્રિયામાં $A$ નું $B$ માં રૂપાંતર થાય છે . $A$ ની શરૂઆતની સાંદ્રતા $2 \times {10^{ - 3}}\,M$ અને $1 \times {10^{ - 3}}\,M$ થી શરૂ કરતા પ્રક્રિયાતા વેગ અનુક્રમે $2.40 \times {10^{ - 4}}\,M{s^{ - 1}}$ અને $0.60 \times {10^{ - 4}}\,M{s^{ - 1}}$ બરાબર છે. તો પ્રક્રિયક $A$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જણાવો.
પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટેની વેગનિયામ નીચે મુજબ છે. વેગ $= K[A]^n[B]^m $ જો $A$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તથા $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો નવા વેગ એ મૂળવેગ વચ્ચેનો ગુણોત્તર કેટલો થશે ?
એક પ્રક્રિયા $\mathrm{A} \xrightarrow{\mathrm{K}_4} \mathrm{~B} \xrightarrow{\mathrm{K}_2} \mathrm{C}$ માટે , જો $B$ ના સર્જન ( નિર્માણ) નો વેગ શૂન્ય સેટ કરવામાં આવે તો ($B$) ની સાંદ્રતા આપવામાં આવે છે :
શર્કરાની દરેક સાંદ્રતા માટે $ pH = 5 $ લેતાં શેરડીનાં વ્યુત્ક્રમણની પ્રક્રિયા થતાં તેનો અચળ અર્ધઆયુષ્ય $500$ મિનિટ થાય છે. જો કે $pH = 6$ હોય તો અર્ધઆયુષ્ય ફેરફાર $50 $ મિનિટ થાય છે. તો શેરડીનાં વ્યુત્ક્રમણ માટેનો દર નિયમ મેળવો.