અથડામણના સિધ્ધાંત મુજબની નીચેના પૈકી કયું વિધાન સાચું નથી. ?
A
પ્રક્રિયા થવા માટે અણુઓની અથડામણએ પ્રાથમિક શરત છે.
B
બધીજ પ્રક્રિયકો વચ્ચેની અથડામણ નીપજ બનાવે છે.
C
સફળ અથડામણ પામતાં પ્રક્રિયકો નીપજ બનાવે છે.
D
જે અણુઓ સક્રિયકરણ ઉર્જા ધરાવે છે. તેમની વચ્ચેજ સફળ અથડામણ થઇ શકશે.
Easy
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શૂન્યક્રમની પ્રક્રિયામાં $10^o$ સે ના વધારા સાથે પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે. જો પ્રક્રિયાનું તાપમાન $10^o$ થી $100\,^oC$ વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલો ગણો થશે ?
પ્રક્રિયા પ્રણાલી $2NO(g) + {O_2}(g) \to 2N{O_2}(g)$ માટે દબાણ વધારીને એકાએક તેનું કદ અડધુ કરવામાં આવે છે. જો પ્રક્રિયા $O_2$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $NO$ ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની હોય, તો પ્રક્રિયાનો વેગ ....
નિશ્ચિત પરિકલ્પીત પ્રક્રિયાનો દર $A + B + C \rightarrow$ નિપજ $r\,\, = \,\frac{{ - d[A]}}{{dt}}\,\, = \,K{[A]^{1/2}}{[B]^{1/3}}{[C]^{1/4}}$ આપેલો છે તો પ્રક્રિયાનો ક્રમ........ થશે.
આરંભમાં જયારે વાયુનું દબાણ $500 \,torr$ હોય ત્યારે વાયુમય સંયોજન $A$ નો વિધટન માટે અર્ધઆયુષ્ય $240\, s$ છે. જ્યારે દબાણ $250 \,torr$ હોય ત્યારે અર્ધ આયુષ્ય $4.0 \,min$ મળે છે. તો પ્રક્રિયાક્રમ $........$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
પ્રતિક્રિયા માટેનો અચળ દર ,$2N_2O_5 \to 4NO_2 + O_2$ $3.0\times 10^{- 4}\,s^{-1}$ છે. જો $N_2O_5$, ના $1.0\,mol\,L^{-1}$ સાથે પ્રારંભ કરો,$O_2$ ની સાંદ્રતા $0.1\, mol\, L^{-1}$. છે ત્યારે પ્રક્રિયાના ક્ષણે $NO_2$ ની રચનાની ગણતરી કરો.