અથડામણના સિધ્ધાંત મુજબની નીચેના પૈકી કયું વિધાન સાચું નથી. ?
A
પ્રક્રિયા થવા માટે અણુઓની અથડામણએ પ્રાથમિક શરત છે.
B
બધીજ પ્રક્રિયકો વચ્ચેની અથડામણ નીપજ બનાવે છે.
C
સફળ અથડામણ પામતાં પ્રક્રિયકો નીપજ બનાવે છે.
D
જે અણુઓ સક્રિયકરણ ઉર્જા ધરાવે છે. તેમની વચ્ચેજ સફળ અથડામણ થઇ શકશે.
Easy
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A + B \rightarrow C + D$ માટે $\Delta H = -\,20\,kj $ મોલ $^{-1} $ છે. પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $85\,KJ$ મોલ $^{-1}$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા......... $KJ$ મોલ $^{-1}$ છે.
$2A + B \rightarrow $ નીપજ પ્રક્રિયામાં $B$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી. પરંતુ જ્યારે ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો પરિમાણ (એકમ) જણાવો.
પ્રથમક્રમની પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતામાં $1/4$ જેટલો ઘટાડો થવા માટે લાગતો સમય $20$ મિનિટ છે. તો શરૂઆતની સાંદ્રતા માં $1/16 $ જેટલો ઘટાડો થવા માટે લાગતો સમય......... $\min.$ હશે.
પ્રક્રિયા $A + B \to C + D$ માટે જો $B$ ની સાંદ્રતાને અસર કર્યા વગર $A$ ની સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થાય છે. જો $A$ ની સાંદ્રતાને અસર કર્યા વગર $B$ ની સાંદ્રતા $9$ ગણી કરીએ તો વેગ ત્રણ ગણો થાય છે. તો પ્રક્રિયાક્રમ જણાવો.
પ્રક્રિયા $A + B \to $ નિપજ માટે પ્રક્રિયા વેગ ચાર ગણો વધારે છે, જો $'A'$ ની સાંદ્રુતા બમણી કરવામાં આવે . જો પ્રક્રિયા વેગમાં કોઇ ફેરફાર થતો નથી, જો $'B' $ ની સાંદ્રુતા બમણી કરવામાં આવે, તો પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ નિયમ..... હશે.
જ્યારે તાપમાનનો ફેરફાર $27\,^oC$ થી $37\,^oC$ હોય તો ચોક્કસ પ્રક્રિયાનો દર બમણો થાય છે. તો પ્રક્રિયા માટે સક્રિયાકરણ ઊર્જા ........... $kJ\,mo{l^{ - 1}}$
શૂન્ય ક્રમ પ્રક્રિયા માટે $K= 2 \times 10^{-2}$ મોલ $L^{-1}$ સેકન્ડ $^{-1}$ છે. જો $25$ સેકન્ડ પછી પ્રક્રિયકની સાંદ્રતા $0.5\,M$ થાય તો તેની પ્રારંભિક સાંદ્રતા ...... $M$ હોવી જોઈએ.
પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટેની વેગનિયામ નીચે મુજબ છે. વેગ $= K[A]^n[B]^m $ જો $A$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તથા $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો નવા વેગ એ મૂળવેગ વચ્ચેનો ગુણોત્તર કેટલો થશે ?