Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?
$CH_3NH_2 (K_b = $ $5 \times 10^{-4} $ $)$ના $0.1$ મોલને $ HCl $ ના $0.08 $ મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે અને એક લિટરમાં મંદન થાય છે. દ્રાવણમાં $H^+ $ની સાંદ્રતા શું હશે?
એક એસિડ-બેઇઝ અનુમાપનમાં અજ્ઞાત પ્રબળતાના $NaOH$ ના દ્રાવણમાં $0.1\, M\, HCl$ નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. તો આ પ્રયોગમાં નીચેના પૈકી ક્યુ એનમાપન મિશ્રણના $pH$ ના ફેરફારને સારી રીતે દર્શાવે છે ?