$NH_3$ વાયુને સૂકવવા માટે (dry કરવા માટે) નો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે........
  • A$NH_3$ માંના ભેજ સાથે $P_4O_{10}$ પ્રક્રિયા કરે છે.
  • B$P_4O_{10}$ એ ડાઇંગ એજન્ટ નથી.
  • C$P_4O_{10}$ એ એસિડિક છે જ્યારે $NH_3$ એ બેઝીક છે.
  • D$P_4O_{10}$ એ બેઝીક છે જ્યારે $NH_3$ એ એસિડીક છે.
Medium
Download our app for free and get startedPlay store
c
\(P_4O_{10}\) એ એસિડીક છે જ્યારે \(NH_3\) એ  બેઝીક પ્રકૃતિનો છે અને તેથી તે બે વચ્ચે નીચેની પ્રક્રિયા થશે.

\({P_2}{O_5} + 6N{H_3} + 3{H_2}O \to 2{\left( {N{H_4}} \right)_3}P{O_4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નાઇટ્રોજનના નીચેના ઓક્સાઇડોમાંથી ક્યો વાદળી ઘન છે?
    View Solution
  • 2
    પર આોક્સોડાયસલ્ફયુરિક એસિડ અને પાયરોસલ્ફયુરિક એસિડ માં હાજર $\pi -$ બંધો નો સરવાળો $...........$ છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો ઉભયગુણી ઓક્સાઇડ છે?
    View Solution
  • 4
    નીચેાનામાંથી ક્યો અનુચુંબકીય છે અને તેના બધારણમાં ત્રણ ઇલેક્ટ્રોન બંધ છે?
    View Solution
  • 5
    જ્યારે એમોનિયમ ડાઇક્રોમેટ ગરમ થાય છે, ત્યારે કયો વાયુ બને છે?
    View Solution
  • 6
    ઓઝોન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?
    View Solution
  • 7
    ફ્લોરિન ધન ઓક્સિડેશન અવસ્થાની રચના કરતો નથી કારણ કે
    View Solution
  • 8
    $N_2O_5$માં હાજર રહેલા બંધ ........
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરે છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે.

    કથન $(A) \,:$ પરમેંગેનેટનું અનુમાપન હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવતું નથી.

    કારણ $(R)\, :$ હાઇડ્રોક્લોરિક એસિડના ઓક્સિડેશન થવાને કારણે ક્લોરિન બને છે.

    ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યો સૌથી પ્રબળ ઓક્સિડેશન કર્તા છે?
    View Solution