$N{H_4}CN$ના જળ-વિભાજન અચળાંક માટે જે યોગ્ય સૂત્ર છે?
  • A$\sqrt {\frac{{{K_w}}}{{{K_a}}}} $
  • B$\frac{{{K_w}}}{{{K_a} \times {K_b}}}$
  • C$\sqrt {\frac{{{K_b}}}{c}} $
  • D$\frac{{{K_a}}}{{{K_b}}}$
AIPMT 1989, Medium
Download our app for free and get startedPlay store
b
(b)\(N{H_4}CN\) is a salt of weak acid and weak base and thus for it
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $H_2A$ પ્રકારના પ્રત્યેક ડાયપ્રોટીક એસિડ માટે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંકો વચ્ચેનો સંબંધ ........ થશે.
    View Solution
  • 2
    $200 \,mL \,0.01 \,M\, HCl$ ને $400 \,ml \,0.01\, M \,H _2 SO _4$ સાથે મિશ્ર કરવામાં આાવે છે. તો મિશ્રણની $pH$ શોધો .
    View Solution
  • 3
    $25°C$ એ વિયોજન અચળાંક કેટલો થાય ?
    View Solution
  • 4
    નિર્બળ એસિડ, $HA$ એ $0.01\, M$ જલીય દ્રાવણમાં $10\%$ આયનીકરણ હોવાનું જોવા મળે છે.$HA$માં $0.1\, M$ અને $NaA$માં $0.05\, M$ના દ્રાવણની $pH$ ગણો.
    View Solution
  • 5
    લૂઈસ એસિડ એ ..... છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી કયુ એક લુઇઝ બેઇઝ નથી ?
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.

    કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    $HNO_3 + H_2O $$\rightleftharpoons$$ H_3O^+ + NO_3^-$ પ્રક્રિયામાં $HNO_3$ નો સંયુગ્મિત બેઇઝ = .......
    View Solution
  • 9
    એક જલીય દ્રાવણમાં $1\, M$  $NaCl$ ને $1\, M$  $HCl$ હાજર છે. તો દ્રાવણ ...
    View Solution
  • 10
    જો કેલ્શિયમ ફ્લોરાઈડનો દ્રાવ્યતા ગુણાકાર $3.2\times 10^{-11}$ હોય, તો તેની દ્રાવ્યતા .......... થશે.
    View Solution