નીચે આપેલ જોડાણ માટે $2\, k \Omega$ અવરોધમાં વહેતા પ્રવાહનું મૂલ્ય ............ $\times 10^{-4} A$
  • A$30$
  • B$15$
  • C$25$
  • D$12$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
Current through \(2 k \Omega\) resistance

\(I=\frac{5}{2 \times 10^{3}}=2.5 \times 10^{-3} A\)

\(I =25 \times 10^{-4} A\)

Ans. \(25\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં વિદ્યુતપ્રવાહ $0.1A$  છે,તો $P - N$ જંકશન માટે અવરોધ ....$\Omega$ છે.
    View Solution
  • 2
    કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટરની પ્રવાહ ગેઇન $ 100$  છે,કલેકટર પ્રવાહમાં $ 1 mA $ નો ફેરફાર કરવા માટે એમિટર પ્રવાહમાં કેટલા.....$mA$ ફેરફાર કરવો પડે?
    View Solution
  • 3
    કોમન એમીટર ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લીફાયરનો વિદ્યુત પ્રવાહ ગેઇન $50$ છે. જો લોડ અવરોધ $9 \,k\, \Omega$ અને ઈનપુટ અવરોધ $500\, \Omega$ હોય તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઈન
    View Solution
  • 4
    ધારોકે શુદ્ધ $Si$ સ્ફટીકમાં $5 \times {10^{28}}$ પરમાણુ /${m^3}$ છે. તેને $1$$ \,ppm$ ઘનતા (સાંદ્રતા) સાથે $As$ વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉન અને હોલની સંખ્યા ગણો. $n_i =1.5\times10^{16}\,m^{-3}$ આપેલ છે. 
    View Solution
  • 5
    નીચે દર્શાવેલ પરિપથમાં, મહત્તમ ઝેનર ડાયોડ પ્રવાહ $..........mA$ થશે.
    View Solution
  • 6
    આપેલ લોગિક પરિપથમાં જો ઈનપુટ $A$ અને $B$ અનુક્રમે $0$ અને $1$ હોય તો આઉટપુટ $Y$ નું મૂલ્ય $x$ મળતું હોય તો $x$નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    $P -N$ જંકશનને રિવર્સ બાયસ આપતાં...
    View Solution
  • 8
    $10 \mathrm{~V}$ ના બ્રેકડાઉન ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વોલ્ટેજ રેગ્યુલેટર (નિયામક) તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ_________છે.
    View Solution
  • 9
    લાઇટ એમિટિંગ ડાયોડના કિસ્સામાં નીયેનામાંથી ક્યું વિધાન સાયું નથી ?

    $A.$ તે પુષ્કળ ડોપિંગ ધરાવતું $p-n$ જંકશન છે.

    $B.$ તેને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

    $C.$ તેન જ્યારે રીવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

    $D.$ ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા વાપરવામાં આવેલ અર્ધવાહકના ઉર્જા અંતરાલના બરાબર અથવા થોડીક ઓછી હોય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટેનું બુલિયન સમીકરણ .......
    View Solution