નીચે આપેલ સંકીર્ણમાંથી સૌથી સ્થિર સંકીર્ણ ....... છે.
  • A$K_3[Al(C_2O_4)_3]$
  • B$[Pt(en)_2]Cl_2$
  • C$[Ag(NH_3)_2]Cl$
  • D$K_2[Ni(EDTA)]$
Diffcult
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સવર્ગ આંક છનું ધાતુ સંકીર્ણ, જેમાં ત્રણ જુદા જુદા પ્રકારનાં લિગાન્ડ $a, b$ અને $c$ ના વિઘટન દ્વારા $Ma_2b_2c_2$ ઘણા ભૌમિતિક સમઘટકીય સ્વરૂપોમાં હોઈ શકે છે; આવા સમઘટકની કુલ સંખ્યા છે?
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યો અણુ/આયન એ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે વર્તી શકે નહિ ?  
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}$ ના સંદર્ભ સાથે $\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}$ પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે.

    કારણ $R:$ કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    મહત્તમ વાહકતા ધરાવતું સંકીર્ણ જણાવો.
    View Solution
  • 5
    સંકીર્ણ[ $\left[ NiCl _2 Br _2\right]^{2-}$માં જો $Ni ^{2+}$ ને $Pt ^{2+}$ વડે બદલવામાં આવે તો,નીચે આપેલા ગુણધર્મો માંથી કઈ બદલાવવાની અપેક્ષા છે ?

    $A.$ ભૂમિતિ

    $B.$ ભૌમિતિક સમધટકતા

    $C$. પ્રકાશીય સમધટકતા

    $D$. ચુંબકીય ગુણધર્મ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    $[M(en)_2(C_2O_4)]Cl$  સંકીર્ણ માં સવાર્ગંક અને ઓક્સિડેશન આંક નો સરવાળો શું હશે ?(જ્યાં  $en$ એ  ઇથિલીનડાયએમાઈન)
    View Solution
  • 7
    $\left[ Pt ( en )\left( NO _{2}\right)_{2}\right]$ માટે શક્ય સમઘટકો ની સંખ્યા કેટલી છે? 
    View Solution
  • 8
    એન્ટીકેન્સર પ્રકીયક તરીકે વપરાયેલ સંકીર્ણ કયું છે ?
    View Solution
  • 9
     $[Co(en)_2Cl_2]Cl$  સંકીર્ણ માં શક્ય સમઘટક ની સંખ્યા કેટલી છે (en = ઇથિલીનડાયએમાઈન )
    View Solution
  • 10
    ફેરિક ક્ષારમાં પોટેશિયમ ફેરોસાયલાઇડ ઉમેરવાથી પ્રુસીયન બ્લૂ રંગ મળે છે, જે મુખ્યત્વે ......... બનવાને લીધે છે.
    View Solution