નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
  • A
    કણાભસૂત્રો અને હરિતકણો અંત:પ્રવર્ધીય રચના ધરાવે છે. થાઇલેકૉઈડ પટલ થાઇલેકૉઈડ અવકાશને આવરિત કરે છે.
  • Bહરિતકણો અને કણાભસૂત્રો બંને $DNA$ ધરાવે છે.
  • C
    હરિતકણો સામાન્ય રીતે કણાભસૂત્રો કરતાં મોટાં હોય છે.
  • D
    હરિતકણો અને કણાભસૂત્રો બંને અંતઃ અને બાહ્ય પટલ ધરાવે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષરસકંકાલના કાર્ય કયાં છે ?
    View Solution
  • 2
    નીચે આપેલી અંગિકાઓનો અભ્યાસ કરો અને તેમના કાર્યો ઓળખો 
    View Solution
  • 3
    હાઇડ્રોલાઇટીક ઉસેચકો ધરાવતી પટલીય કોથળી જે મહાઅણુઓના આંતરકોષીય પાચન માટેના ઉપયોગ માટે હોય છે, તેને શું કહેવાય?
    View Solution
  • 4
    શાની અંદર કોષ દિવાલ આવેલી હોય છે?
    View Solution
  • 5
    કોષકેન્દ્રપટલમાં કેટલાં સ્તર આવેલ છે ?
    View Solution
  • 6
    નીચે આપેલી આકૃતિમાં ક્યો રંગસૂત્ર રહેલ છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 8
    નીચેના પૈકી તારાકેન્દ્ર માટે શું સાચું છે ?
    View Solution
  • 9
    રિબોઝોમ્સનું કદ $=.......$
    View Solution
  • 10
    નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -
    View Solution