નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
  • A
    કણાભસૂત્રો અને હરિતકણો અંત:પ્રવર્ધીય રચના ધરાવે છે. થાઇલેકૉઈડ પટલ થાઇલેકૉઈડ અવકાશને આવરિત કરે છે.
  • Bહરિતકણો અને કણાભસૂત્રો બંને $DNA$ ધરાવે છે.
  • C
    હરિતકણો સામાન્ય રીતે કણાભસૂત્રો કરતાં મોટાં હોય છે.
  • D
    હરિતકણો અને કણાભસૂત્રો બંને અંતઃ અને બાહ્ય પટલ ધરાવે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષઆવરણ એ રાસાયણીક જટિલ રચના છે આ આવરણમાં ત્રણ સ્પષ્ટો સ્તરો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. તેનું કયું સ્તર અર્ધપ્રવેશશીલ સ્વભાવ ધરાવે છે?
    View Solution
  • 2
     સેટેલાઈટ રંગસૂત્રો શું ધરાવે છે
    View Solution
  • 3
    ગોલ્ગીકાયમાં મેમ્બ્રેઈન બાઉન્ડ વાહિયુક્ત રચના પેકેજીંગની પ્રક્રિયા દ્વારા  બને છે, જેમાં હાઈડ્રોલાઈટિક ઉત્સેચકો આવેલા હોય છે, તેને .......કહે છે.
    View Solution
  • 4
    રંગસૂત્રોના સ્થળાંતરણ માટે કોષરસકંકાલનો કયો એકમ જવાબદાર છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી શું લિપીડ તથા પ્રોટીનયુક્ત પટલ ધરાવતું નથી?
    View Solution
  • 6
    કોની હાજરીના પરિણામે કોષરસપટલ ફલુઈડ (તરલ) રચના ધરાવે છે?
    View Solution
  • 7
    'ઓમનિસ સેલ્યુલા-ઈ-સેલ્યુલા' વિધાન ક્યાં વૈજ્ઞાનિક  આપ્યું ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કોષરસપટલ માટે સંગત વિધાન પસંદ કરો.
    View Solution
  • 9
    કોષની અંદર પેપ્ટાઇડ સંશ્લેષણ અહીં થાય છે.
    View Solution
  • 10
    કઈ અંગિકા ફક્ત વનસ્પતિકોષોમાં જોવા મળે છે?
    View Solution