નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
  • A
    કણાભસૂત્રો અને હરિતકણો અંત:પ્રવર્ધીય રચના ધરાવે છે. થાઇલેકૉઈડ પટલ થાઇલેકૉઈડ અવકાશને આવરિત કરે છે.
  • Bહરિતકણો અને કણાભસૂત્રો બંને $DNA$ ધરાવે છે.
  • C
    હરિતકણો સામાન્ય રીતે કણાભસૂત્રો કરતાં મોટાં હોય છે.
  • D
    હરિતકણો અને કણાભસૂત્રો બંને અંતઃ અને બાહ્ય પટલ ધરાવે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
    View Solution
  • 2
    $A$ : સાદું પ્રસરણ મંદ વહનની ક્રિયા છે.

    $R$ : મંદ વહનમાં શક્તિની આવશ્યકતા રહેતી નથી.

    View Solution
  • 3
    આપેલી આકૃતિનો અભ્યાસ કરી દર્શાવેલા ભાગ $A,B,C$ અને $D$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 4
    $80 s$ રિબોઝોન્સ $=.............$
    View Solution
  • 5
    આકૃતિને અનુલક્ષીને બેકટેરિયાને ચાર જૂથમાં મૂકવામાં આવેલાછે, $P,Q,R,S$ મુજબ સાચો વિકલ્પ શોધો
    View Solution
  • 6
    રસધાની કોષમાં શું સર્જે છે?
    View Solution
  • 7
    "બધી પેશીઓ અલગ અલગ કોષોની બનેલી છે" તેવું વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું હતું?
    View Solution
  • 8
    નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

       કોલમ  $(I)$     કોલમ  $(II)$ 
      $(a)$  મંદવહન   $(p)$  વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન , જેમાં શક્તિની જરૂર પડતી નથી
      $(b)$  સક્રિયવહન   $(q)$  સાંદ્રતા ઢોળાશની  દિશામાં થતું વહન , જેમાં વાહક અણુઓની જરૂર પડે છે
      $(c)$  અનુકૂલિત પ્રસારણ   $(r)$  સાંદ્રતા ઢોલાશ ની વિરુદ્ધ દિશામાં થતું વહન જેમાં શક્તિ ની જરૂર પડે છે
      $(d)$  આસૃતિ    $(s)$  દ્રાવકના અણુઓનું પ્રસારણ પટલની આરપાર થવાની ક્રિયા

     

    View Solution
  • 9
    લાક્ષણિક પ્રાણીકોષનો અભ્યાસ શું લઈને કરવામાં આવે છે
    View Solution
  • 10
    લાક્ષણિક વનસ્પતિનો અભ્યાસ શું લઈને કરવામાં આવે છે ?
    View Solution