નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
  • A
    કણાભસૂત્રો અને હરિતકણો અંત:પ્રવર્ધીય રચના ધરાવે છે. થાઇલેકૉઈડ પટલ થાઇલેકૉઈડ અવકાશને આવરિત કરે છે.
  • Bહરિતકણો અને કણાભસૂત્રો બંને $\text{DNA}$ ધરાવે છે.
  • C
    હરિતકણો સામાન્ય રીતે કણાભસૂત્રો કરતાં મોટાં હોય છે.
  • D
    હરિતકણો અને કણાભસૂત્રો બંને અંતઃ અને બાહ્ય પટલ ધરાવે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન $‘X’$ : આધારકણિકાઓ, પક્ષ્મો અને કશાનાં નિર્માણમાં સંકળાય છે.

    વિધાન $‘Y’$ : કોષકેન્દ્રિકાઓ કોષકેન્દ્ર અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે.

    View Solution
  • 2
    કઈ કોષ અંગિકા આંતરકોષીય અવકાશને બે ભિન્ન ખંડો એટલે કે, $luminal$ (અંતઃ) અને $extra luminal$  (કોષરસ) માં જુદા પાડે છે?
    View Solution
  • 3
    કણાભસૂત્ર અને હરિતકણો અર્ધ $-$ સ્વાયત્ત છે કારણકે તેઓ ધરાવે છે
    View Solution
  • 4
    નીચે આપેલ પૈકી તારાકેન્દ્રનું કાર્ય કયું છે ?
    View Solution
  • 5
    કણાભસૂત્રનું અંતઃપટલ ગાડિયુક્ત હોય તે કયા નામે ઓળખાય છે $?$
    View Solution
  • 6
    યુકેરિયોટીક (સુકોષકેન્દ્રી) રિબોઝોમ્સનું જૈવજનન ........માં થતું જોવા મળે છે
    View Solution
  • 7
    આદિ કોષકેન્દ્રી ......ની ઉણપ ધરાવે છે.
    View Solution
  • 8
    નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?
    View Solution
  • 9
    $80 S$ પ્રકારના રિબોઝોમ્સના બે પેટાએકમો કયાં છે $?$
    View Solution
  • 10
    કોમેટીન $($રંગસૂત્રદ્રવ્ય$) .......P......$ હોવાથી તેને $......Q......$ પ્રકારના અભિરંજક વડે અભિરંજીત કરવામાં આવે છે.
    View Solution