નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે?

$(A)$ આયર્ન માટે $M ^{3+} / M ^{2+}$ રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે.

$(B)$ પ્રથમ હરોળ $d-$વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે.

$(C)$ $Cr ^{2+}$ નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે.

$(D)$ $V ^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા $4.4 - 5.2\,BM$ વચ્યે જોવા મળે છે.

નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
a
$(A)$ The $M ^{3+} / M ^{2+}$ reduction potential for

manganese is greater than iron

$(B)$ $E _{ Fe ^{+3} / Fe ^{+2}}^0=+0.77$

$E _{ Mn ^{+3} / Mn ^{+2}}^0=+1.57$

(C) $E _{ Cr ^{+3} / Cr ^{+2}}^0=-0.26$

$\therefore \quad Cr ^{2 \oplus}+ H ^{\oplus} \longrightarrow Cr ^{3 \oplus}+\frac{1}{2} H _2$

(D) $V ^{2 \oplus}=3$ unpaired electron

Magnetic Moment $=3.87$ B.M

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાન આપેલા છે.

    વિધાન $I$ : આર્યન $(III)$ ઉદ્દીપક, એસિડિક $K _{2} Cr _{2} O _{7}$ અને તટસ્થ $KMnO _{4}$ નું દ્રાવણ $I$ નું $I_{2}$ માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે.

    વિધાન $II$ : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં $p \pi- p \pi$ બંધન સંકળાયેલ છે.

    ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 2
    જલીય દ્રાવણમાં $Ni^{2+}$ (પ. ક્ર. $Ni= 28)$ ની “ફક્ત સ્પીન' ચુંબકીય ચાક્મત્રા [ બોહર મેગ્નેટોન એકમ માં , $(\mu _B )$ ] કેટલી થશે ?
    View Solution
  • 3
    એમાલ્ગમ મિશ્રધાતુનો ઉપયોગ કયાં થાય છે
    View Solution
  • 4
    કયું વિધાન સાચું છે?
    View Solution
  • 5
    સંકિર્ણ $[M(H_2O)_6]Cl_2$ માં ધાતુ આયનની કઈ જોડી $3.9\, BM$ ની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા આપે છે?
    View Solution
  • 6
    $MnF _4, MnF _3$ અને $MnF _2$ પૈકી પ્રબળ ઓકિસડેશન ક્ષમતા સાથેના સંયોજનનું સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $.....B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 7
    સંક્રાંન્તિ ધાતુઓ અને તેમના એક્સાઇડનો ઉપયોગ ઔર્ધોગીક પ્રક્રિયામાં કઇ રીતે થાય છે ?
    View Solution
  • 8
    સીરીયમ $(Z = 58)$  એ લેન્થેનાઈડનો અગત્યનો ક્રમ છે. નીચેનામાંથી કયું વિધાન સીરીયમ માટે સાચું નથી?
    View Solution
  • 9
    પોટેશિયમ ડાયક્રોમેટ, પોટેશિયમ ક્લોરાઈડ, સાંદ, સલ્ફ્યુરિક એસીડની પ્રક્રિયા દ્રારા મળતી નીપજમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક (+)______છે. 
    View Solution
  • 10
    પરમાણુઓની નીચેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પૈકી કોના દ્વારા મહત્તમ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકાશે ?
    View Solution