MCQ
નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે ?
- Aકોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને ઓછામાં ઓછો એક ઈષ્ટતમ ઉકેલ હોય જ
- Bદરેક સુરેખ આયોજનના પ્રશ્નને અનન્ય ઈષ્ટતમ ઉકેલ હોય
- Cજો કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને બે બિંદુઓએ ઈષ્ટતમ ઉકેલ મળે તો તેને અનંત બિંદુઓએ ઈષ્ટતમ ઉકેલ મળે
- Dજો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય તો સુરેખ આયોજનના પ્રશ્નને ઈષ્ટતમ ઉકેલ ન જ મળે