નીચે બે વિધાન ધ્યાનમાં લો :

કથન $(A) :$ $CH _3 Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl _3$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ $o$ અને $p$-મિથાઈલ એનિલિન આપતું નથી.

કારણ $(R) :$ એનિલિનમાં $- NH _2$ સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ $AlCl _3$ સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા $m$-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
Friedel Craft Alkylation does not occur on this deactivated ring.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે?
    View Solution
  • 2
    આ પ્રકિયા ની નીપજ $(B)$  શું હશે ?
    View Solution
  • 3
    વિધાન : એનિલિન ફ્રિડેલ-ક્રાફ્ટ  પ્રક્રિયામાંથી પસાર થતી નથી..
    કારણ  : એનીલીન ના $-NH_2$ ગ્રૂપ $AlCl_3$ (લુઈસ એસિડ ) ઍસિડ -બેઇઝ પ્રકિયા આપે છે 
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા સંયોજનને જ્યારે ${NaHCO}_{3}$ સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે ${CO}_{2}$ને મુક્ત કરશે?
    View Solution
  • 5
    સ્કીફ બેઇઝનું રીડકશન કરતા શું મળે છે ?
    View Solution
  • 6
    કયો એમાઇન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો નથી ?
    View Solution
  • 7
     કયા કાર્બન અંક  પર સલ્ફોનેશન સૌથી વધુ અનુકૂળ છે ...
    View Solution
  • 8
    ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડવાળા એલિફેટિક પ્રાથમિક એમાઇનને ગરમ કરવા પર, રચાયેલ કાર્બનિક સંયોજન કયું હશે ?
    View Solution
  • 9
    જ્યારે બેન્ઝામાઇડની $POCl_3$ સાથે પ્રક્રિયા કરતા કઇ નીપજ બને છે ?
    View Solution
  • 10
    આ પ્રક્રિયા માટે યોગ્ય નીપજ પસંદ કરો.
    View Solution