નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન $A$ વડે લેબલ કરેલ છે જ્યારે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે. 

કથન $A :$ દ્વિધુવ-દ્વિધ્રુવ આંતરક્રિયાઓ જ ફકત અ-સહસંયોજક આંતરક્રિયાઓ, જે હાઈડ્રોજન
બંધના સર્જનમાં પરિણમે છે.

કારણ $R :$ ફ્લોરીન એ સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે અને $HF$ માં હાઈડ્રોજન બંધો સંમિત (symmetrical) છે.

ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • A$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
  • Bબંને, $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • C$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
  • Dબંને, $A$ અને $B$ સાચાં છે પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
a
Assertion is incorrect since in hydrogen bonding, Dipole-dipole interactions are noncovalent but ion-dipole interaction can also result in \(H\) -bond formation. Reason is correct since \(F\) is most electronegative element \(\&\) structure is

Symmetrical \(H-\)bonds are present

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સિલ્વર નાઇટ્રેટ........ દ્વારા બનાવવામાં આવે છે ?
    View Solution
  • 2
    $Xe{F_2},\,Xe{F_4}$ અને $Xe{F_6}$ અણુઓમાં પરમાણુ ઉપર અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં $S - S$ બંધ હોય છે?
    View Solution
  • 4
    એમોનિયમ ડાઇક્રોમેટને ગરમ કરતાં ...... .
    View Solution
  • 5
    ${\left( {N{H_4}} \right)_2}C{r_2}{O_7}$  ને ગરમ કરતાં એક વાયુ મુક્ત થાય છે. આ જ વાયુ નીચેનામાંથી શેમાંથી મળે છે? 
    View Solution
  • 6
     $F^-$અને $Cl^-$ ને  સંબંધિત નીચેનામાંથી ક્યા વિધાનો યોગ્ય છે ?

    $(i)\,\, Cl^-$ એ $F^-$ કરતાં વધારે આસાનીથી ઈલેકટ્રોન પ્રાપ્ત કે છે 

    $(ii) \,\,Cl^-$ એ $F^-$ કરતાં વધારે સારું રીડક્સન કર્તા છે 

    $(iii)\,\, Cl^-$ નું કદ  $F^-$ કરતાં નાનું છે 

    $(iv)\,\, F^-$ એ $Cl^-$ કરતા વધુ સરળતાથી ઓક્સિડાઇઝ કરી શકાય છે

    View Solution
  • 7
    $ClO_{n }^-$ પરમાણુ આયન સંબંધિત સાચા વિધાન કયા  છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો સ્તરીય અણુ છે?
    View Solution
  • 9
    નીચે પૈકી કોનું જલીયકરણ થતું નથી?
    View Solution
  • 10
    નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે ઉકાળતા પ્રક્રિયા થઈને નીપજની રચનામાં $'A'$ પરિણમે છે.જલીય માધ્યમમાં $'A'$ના $1$ મોલની વધારે પ્રમાણમાં $AgNO _{3}$ની પ્રક્રિયા થતાં $Ag$ના............... મોલ આપે છે.
    View Solution