નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન $A$ વડે લેબલ કરેલ છે જ્યારે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે. 

કથન $A :$ દ્વિધુવ-દ્વિધ્રુવ આંતરક્રિયાઓ જ ફકત અ-સહસંયોજક આંતરક્રિયાઓ, જે હાઈડ્રોજન
બંધના સર્જનમાં પરિણમે છે.

કારણ $R :$ ફ્લોરીન એ સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે અને $HF$ માં હાઈડ્રોજન બંધો સંમિત (symmetrical) છે.

ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • A$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
  • Bબંને, $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • C$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
  • Dબંને, $A$ અને $B$ સાચાં છે પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
a
Assertion is incorrect since in hydrogen bonding, Dipole-dipole interactions are noncovalent but ion-dipole interaction can also result in \(H\) -bond formation. Reason is correct since \(F\) is most electronegative element \(\&\) structure is

Symmetrical \(H-\)bonds are present

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓસ્વાલ્ડ પદ્ધતિ વડે “$A$” ને મેળવાય છે કે જેમાં $NH$ નું હવા ઓકિસડેશન સંકળાયેલ છે,ફરીથી તેનું આગળ હવા ઓકિસડેશન કરતાં “$B$” ઉત્પન્ન કરે છે. "$B$” નું જલીયકરણ કરતાં નાઈટ્રોજનનો ઓકસોએસિડ બને છે અને સાથે “$A$” પણ નીકળે છે. આ ઉપરાંત ઓકસોએસિડ "$A$" પણ ઉત્પન કરે છે અને કથ્થાઈ વીંટી કસોટી હકારાત્મક આપે છે. $A$ અને $B$ અનુક્રમે ઓળખી.
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા હેલાઇડ્સ સૌથી વધુ સ્થાયી  છે?
    View Solution
  • 3
    સમૂહ $-15$ માં $N$ થી $Bi$ તરફ જતા $M_2O_3$ પ્રકારના ઓક્સાઇડ ......બને છે.
    View Solution
  • 4
    ઉત્કલન  બિંદુનો નીચેનામાંથી  સાચો ઘટતો ક્રમ કયો  છે?
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યા ગ્રીન હાઉસ વાયુઓનો સમૂહ છે ? 
    View Solution
  • 6
     $He,\,Ne,\,Ar,\,Kr,\,Xe,\,$ માટે પાણીમાં દ્રાવ્યતાનો યોગ્ય ક્રમ કયો છે ?
    View Solution
  • 7
    નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી રસાયણિક પ્રકિયાથી મેળવેલા નાઇટ્રોજન કરતા હવાના પ્રવાહીકરણથી મેળવેલા નાઇટ્રોજનની ઘનતા વધારે હોય છે, જે વાયુમાંના નાઇટ્રોજનમાં કોની હાજરીને લીધે હોય છે.  
    View Solution
  • 8
    $CN^-$ અને $N_2$ સમઇલેક્ટ્રોનીય હોવા છતા $CN^-$ થી વિરુદ્ધ $N_2$ નિષ્ક્રિય છે, જે ........ ને લીધે છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી અણુઓની કઇ ગોઠવણી તેમની દ્વિધ્રુવ ચાકમાત્રાના સંદર્ભમાં સાચી છે ?
    View Solution
  • 10
    નીચેના સનયોજનોમાંથી કયું એ ગરમ થવા પર $N_2$  ઉત્પન્ન કરતું નથી ?
    View Solution