નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન ($I$) : એમોનિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક છે.

વિધાન ($II$) : નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના ક્ષાર દ્રાવણની એસિડિક/બેઝિક પ્રકૃતિ તેમાં બનતાં એસિડ અને બેઈઝના $K_a$ અને $K_b$ ના મૂલ્યો ઉપર આધારિત છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
Aqueous solution of $\left(\mathrm{NH}_4\right)_2 \mathrm{CO}_3$ is Basic

$\mathrm{pH}$ of salt of weak acid and weak base depends on $\mathrm{Ka}$ and $\mathrm{Kb}$ value of acid and the base forming it

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${25\,^o}C$ પર પાણીની $pH$ લગભગ ..... હશે?
    View Solution
  • 2
    એક મોલ એનીલીન હાઈડ્રોક્લોરાઈડ ને $99.2$ લીટર પાણીમાં દ્રાવ્ય કરવાથી જલવિભાજન ટકાવારી $4.88$ મળે તો જલવિભાજન અચળાંક ગણો.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયુ પ્રબળ લુઇસ બેઇઝ છે?
    View Solution
  • 4
    $298\,K$ તાપમાને $NaCl$ ના દ્રાવણની $p^H = 7$ છે. જો  દ્રાવણને $320\,K$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે, તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 5
    $NO_2$ ધરાવતાં ક્ષારનો જળવિભાજન અચળાંક શોધો.
    View Solution
  • 6
    નીચે આપેલા એસિડો પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ શોધો.
    View Solution
  • 7
    અલ્પ દ્રાવ્ય પ્રભળ વિદ્યુત વિભાજ્ય $AgIO_3$ (અણુભાર $=$ $283$) ના સતૃપ્ત દ્રાવણમાં સંતુલનના ક્રમ મળે છે. $AgIO_3 $ $\rightleftharpoons$ $ Ag_{(aq)}^ + + IO_{3(aq)}^ - $જો આપેલ તાપમાને $AgIO_3$ ની દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $K_{sp} = 1.0 \times 10^{-8}$, હોય તો તેના સંતૃપ્તે દ્રાવણનાં $100 \,ml$ માં $AgIO_3$ કેટલાં ગ્રામ ધરાવે છે ?
    View Solution
  • 8
    જો $1$ લીટરમાં $H^+$ આયનની સંખ્યા $6.023 \times  10^{16}$ હોય તો $1$ મિલીલીટર નિસ્યંદિત પાણીમાં $H^+$ આયનોની સંખ્યા કેટલી થાય ?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.

    કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    જો $MX_2$ ની પાણીમાં દ્રાવ્યતા $0.0002$ મોલ/લીટર તો $K_{sp}$$=…..$
    View Solution