નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I :$ માલ્ટોઝમાં બે $\alpha-D-$ગ્લુકોઝ એકમો $C_{1}$ અને $C_{4}$ સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે.

વિધાન $II$ : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ $\alpha-D-$ગ્લુકોઝ અને $\beta-D-$ગ્લુકોઝ, $C_{1}$ અને $C_{6}$ સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે.

ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • Aબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
  • Bબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • Cવિધાન $I$ સાચુ છે, પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • Dવિધાન $I$ ખોટું છે, પરંતુ વિધાન $II$ સાચુ છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફ્રૂક્ટોઝ  અને ગ્લુકોઝ ને કોના દ્વારા ઓળખી શકાય છે ?
    View Solution
  • 2
    કયા પદાર્થ દ્વીધ્રુવીય આયન બનાવે છે, તે કાર્યશીલ સમૂહ છે.
    View Solution
  • 3
    એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O $ છે અને તેનો અણુભાર $180$  છે. આ સંયોજનનું અણુસૂત્ર .....
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા ચરબીયુક્ત દ્રાવ્ય વિટામિન નથી?
    View Solution
  • 5
    $D- (+)- Glyceraldehyde \xrightarrow[(ii) H_2O/H^+(iii)HNO_3]{(i)HCN}$

    પ્રક્રિયામાં બનતી નીપજ શોધો.

    View Solution
  • 6
    જનીન ક્યા અણુનો એક ભાગ છે?
    View Solution
  • 7
    $(A) $ જ્યારે જે $pH$  એ દ્રાવણમાં ઘનઆયન અને ઋણઆયનની સાંદ્રતા વધુ હોય ત્યારે તેની પાણીમાં દ્રાવ્યતા મહત્તમ હોય. $(B) $ તે નીનહાઈડ્રીન કસોટી આપે છે. $(C)$ નાઈટ્રીસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં નાઈટ્રોજન વાયુ મુક્ત કરે છે.
    View Solution
  • 8
    ગ્લુકોઝની ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી બનતું રજતદર્પણ કોની હાજરી દર્શાવે છે?
    View Solution
  • 9
    સ્ટાર્ચ અને સેલ્યુલોઝ ઘણા ...... એકમોથી બનેલાં સંયોજનો છે.?
    View Solution
  • 10
    નીચેના પૈકી કયુ વિધાન સાચુ છે?
    View Solution