$(A)$ ઉત્સેચકો એ જૈવઉદ્દીપકો છે
$(B)$ ઉત્સેચકો અવિશિષ્ટ (non-specific) અને જુદી જુદી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરી શાકે છે.
$(C)$ મોટા ભાગના બઘા જ ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે.
$(D)$ માલ્ટોઝ નું ગ્લુકોઝ માં જળવિભાજનની પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$I.$ તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે.
$II.$ તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ $ATP$ બનાવે છે.
$III.$ સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.