ઉત્સેચકોના સંદર્ભમાં ખોટા વિધાનો શોધો.

$(A)$ ઉત્સેચકો એ જૈવઉદ્દીપકો છે

$(B)$ ઉત્સેચકો અવિશિષ્ટ (non-specific) અને જુદી જુદી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરી શાકે છે.

$(C)$ મોટા ભાગના બઘા જ ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે.

$(D)$ માલ્ટોઝ નું ગ્લુકોઝ માં જળવિભાજનની પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો .

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A $(B)$ અને $(C)$
  • B$(B)$, $(C)$ અને $(D)$
  • C$(B)$ અને $(D)$
  • D$(A)$, $(B)$ અને $(C)$
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
c
Direct \(NCERT\) Based
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ ઓસાઝોન કોની દ્વારા મેળવી શકાય છે
    View Solution
  • 2
    એસ્પાર્ટિક એસિડ માટે નીચેની શ્રેણી ધ્યાનમાં લો

    એસ્પાર્ટિક એસિડનું $pI$ (સમવિભવ બિંદુ) જણાવો.

    View Solution
  • 3
    લેકટોઝ શેનું બનેલું છે?
    View Solution
  • 4
    જલીય દ્રાવણમાં એમિનો એસિડ.......તરીકે અસ્તિત્વ ધરાવે છે.
    View Solution
  • 5
    માલ્ટોઝના બંધારણમાં કયા ક્રિયાશીલ સમૂહ હાજર છે?
    View Solution
  • 6
    ડીન્યુટરેશન પ્રક્રિયા દરમિયાન પ્રોટીનનું કયું બંધારણ અકબંધ છે ?
    View Solution
  • 7
    ધારો કે કોઈ વિશિષ્ટ એમિનો એસિડનો સમઇલેક્ટ્રીક બિંદુ $6.0$ છે.$pH \,1.0$ ના દ્રાવણમાં નીચેનામાંથી કયો આયન પ્રભુત્વ ધરાવશે?
    View Solution
  • 8
    ....... વ્યુતપન્ને એ રીડ્યુસીંગ  શર્કરાના શોધવા માટે ઉપયોગી છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું સંયોજન એ જલીય $KOH$ દ્રાવણમાં રિડ્યુસિંગ શર્કરા તરીકે વર્તે છે 
    View Solution
  • 10
    ગ્લુકોઝ અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ નથી ?
    View Solution