નીચે બે વિધાનો આપેલા છે -

વિધાન $I$ : $Na$ ની ધાત્વિક ત્રિજ્યા $1.86 \mathrm{~A}^{\circ}$ છે અને $\mathrm{Na}^{+}$ની આાયનીક ત્રિન્યા $1.86 \mathrm{~A}^{\circ}$ કરતા ઓછી છે.

વિધાન $II$ : આયનો તેમના આનુષગિક તત્વો કરતા કદ માં હંમેશા નાના હોય છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

  • Aવિધાન $I$ સાયું છે પણ વિધાન $II$ ખોટું છે.
  • Bબંન્ને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
  • Cબંન્ને વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.
  • Dવિધાન $I$ ખોટું છે પણા વિધાન $II$ સાચું છે.
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
a
\(\mathrm{r}_{\mathrm{Na}}>\mathrm{r}_{\mathrm{Na}^{+}}\)

So, Statement \((I)\) is correct but size of anions are greater than size of neutral atoms.

So statement \((II)\) is incorrect.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોડિયમ હેલાઇડ્સ  $(NaF, NaCl, NaBr$ અને  $Nal), NaF$  વચ્ચે, કોના  કારણે ગલનબિંદુ સૌથી વધુ છે
    View Solution
  • 2
    નીચેના ફેરફારો ધ્યાનમાં લો

    $M(s) \to M(g)\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, ........(1)$

    $M(s) \to M^{2+} (g) + 2e^-\,\,\,\,\,\,\,\,.......(2)$

    $M(g) \to M^+(g) + e^-\,\,\,\,\,\,\,\,\,\,\,.........(3)$

    $M^+ (g) \to M^{2+} (g) + e^-\,\,\,\,\,\,\,\,\,.........(4)$

    $M(g) \to M^{2+} (g) +2e^-\,\,\,\,\,\,\,\,\,\,\,..........(5)$

    $M$ની બીજી આયનીકરણ ઊર્જાની ગણતરી ક્યા ઊર્જા મૂલ્યોથી કરી શકાય છે?

    View Solution
  • 3
    કુલ તત્વોમાંથી સંક્રાતિ તત્વો આશરે કેટલા ટકા $(\%)$ હશે ?
    View Solution
  • 4
    ${O^{2 - }}$ આયનનું સર્જન પ્રથમ ઉષ્મા ક્ષેપક છે અને પછી ઉષ્મા શોષક નીચે દર્શાવેલ પ્રક્રિયા પદો અનુસાર થાય છે.${{O}_{\left( g \right)}}+{{e}^{-}}\to {{O}^{-}};\Delta {{H}^{o}}=-142\,\,kJ\,mo{{l}^{-1}}$

    ${{O}^{-}}_{\left( g \right)}+{{e}^{-}}\to O_{\left( g \right)}^{2-};\Delta {{H}^{o}}=844\,kJ\,mo{{l}^{-1}}$

    આમ થવાનું કારણ ...

    View Solution
  • 5
    આધુનિક આવર્ત  કાયદા અનુસાર તત્વોની ગુણધર્મો નિયમિત અંતરાલમાં પુનરાવર્તન થાય છે જ્યારે તત્વોને કયા  ક્રમમાં ગોઠવવામાં આવે છે
    View Solution
  • 6
    આપેલ તત્વોની ધાત્વીક પ્રકૃતિનો સાચો ક્રમ નીચે આપેલામાંથી કયો દર્શાવે છે.
    View Solution
  • 7
    $Li$ અને $K$ ની આયનીકરણ ક્ષમતા અનુક્રમે  $5.4$ અને $4.3\, eV$ છે  $Na$ ની આયનીકરણ ક્ષમતા શું હશે ?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $(A)$ તરીકે લેબલ કરેલ છે અને બીજા ને કારણ $(R)$ તરીકે લેબલ કરેલ છે.

    વિધાન $(A)$ :$O^{2-}$ અને $Mg ^{2+}$ ની આયનિક ત્રિજ્યાઓ સમાન છે.

    કારણ $(R)$ : બંને $O ^{2-}$ અને $Mg ^{2+}$ સમઈલેક્ટ્રોનીય સ્પીસિઝો છે.

    ઉપરોક્ત વિધાનોના સંંદર્ભે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.

    View Solution
  • 9
     $Na, Mg, Al$ અને  $Si$ નો પ્રથમ $ I.E.$ કયા ક્રમમાં છે
    View Solution
  • 10
    નીચેનીમાથી કયું વિધાન ખોટું છે ?
    View Solution