વિધાન $I:$ ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે.
વિધાન $II:$ ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :
Statement \(II\) : We use zener diode in reverse biased condition, when reverse biased voltage more than break down voltage than it act as stablizer.
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ અંતર્ગત અર્ધવાહક | $I$ ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની નજીક હોય |
$B$ $n-$ પ્રકારનો અર્ધવાહક | $II$ ફર્મી સ્તર વચ્ચે હોય |
$C$ $p-$ પ્રકારનો અર્ધવાહક | $III$ ફર્મી સ્તર વેલેન્સ બેન્ડની નજીક હોય |
$D$ ધાતુ | $IV$ ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની અંદર હોય |
આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
આપેલ $PN$ જંકશન ડાયોડ પરિપથ માટે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે