નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન $A$ તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે. 

વિધાન $(A) :$ સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે.

કારણ $(R) :$ સુક્રોઝમાં $\beta$-ગ્લુકોઝનો $C_{1}$ અને $\alpha$-ફ્રૂક્ટોઝનો $C_{2}$ વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે.

$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A$ {A} $ અને $ {R} $ બંને સાચા છે પણ $ {R} $ એ $ {A} $ ની સાચી સમજૂતી નથી.
  • B$ A $ સાચુ નથી પણ $ {R} $ સાચુ છે.
  • C$ A $ સાચું છે પણ $ {R} $ સાચું નથી.
  • D$ {A} $ અને $ {R} $ બંને સાચા છે અને $ {R} $ એ $ {A} $ ની સાચી સમજૂતી છે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
Surcrose is example of disaccharide and non reducing sugar

Assertion : correct

Sucrose involves glycosidic linkage between \(\mathrm{C}_{1}\) of \(\alpha-\mathrm{D}\)-glucose \(\mathrm{C}_{2}\) of \(\beta\)-D-fructose

Reason : Incorrect

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રોટીનનું દ્વિતીયક બંધારણ શું દર્શાવે છે ?
    View Solution
  • 2
    સેલ્યુલોઝ શામાં દ્રાવ્ય થાય છે?
    View Solution
  • 3
    સ્ટાર્ચનું સંપૂર્ણ નિર્જલીકરણ શું આપે છે ?
    View Solution
  • 4
    લેકટોઝ શેનું બનેલું છે?
    View Solution
  • 5
    ઉત્સેચકો ...
    View Solution
  • 6
    નીચેનામાંથી ખોટું  વિધાન કયું છે ?
    View Solution
  • 7
    સ્ટાર્ચના સંપૂર્ણ જલીયકરણ પર, છેલ્લે શું મળે છે? 
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યુ કાર્ય પ્રોટીનનું નથી ?
    View Solution
  • 9
    ન્યુક્લિઓટાઇડ શુ ધરાવે છે?
    View Solution
  • 10
    અવક્ષય માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

    $(A)$ પ્રોટીનનું અવક્ષય પ્રોટીનની દ્વિતીયક  અને તૃતીય રચનાઓની ખોટનું કારણ બને છે

    $(B)$ અવક્ષય એક $DNA$ ના ડબલ સ્ટ્રાન્ડને એક સ્ટ્રાન્ડમાં રૂપાંતર તરફ દોરી જાય છે

    $(C)$ અવક્ષય  પ્રાથમિક રચનાને અસર કરે છે જે વિકૃત થાય છે

    View Solution