નીચે બે વિધાનો આપ્યા છે:

વિધાન $I :$ ઇથાઇલ પેન્ટ$-4-$ આઇન $-$ ઓએટ ${CH}_{3} {MgBr}$ સાથે પ્રક્રિયા પર  $3^{\circ}$-આલ્કોહોલ આપે છે.

વિધાન $II :$ આ પ્રક્રિયામાં એક મોલ ઇથાઇલ પેન્ટ$-4-$ આઇન $-$ ઓએટ ${CH}_{3} {MgBr}$ના બે મોલનો ઉપયોગ કરે છે.

ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • Aબંને વિધાન $I$ અને $II$ ખોટા છે.
  • Bવિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • Cવિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • Dબંને વિધાન $I$ અને $II$ સાચા છે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
Statement \(1\) is true

But it consume \(3\) moles of \(G\) \(R\)

So statement \(2\) is false.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પિક્રીક એસિડ અને બેન્ઝોઇક એસિડને કેવી રીતે અલગ પારખી શકાય ?
    View Solution
  • 2
    પ્રકાશ અને ગરમીની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરિનેશન અને પછી જલીય $NaOH$ સાથેની પ્રક્રિયાથી શું આપે છે?
    View Solution
  • 3
    એક સંયોજન સાંદ્ર ${H_2}S{O_4}$ માં દ્રાવ્ય છે. તે $CC{l_4}$ માં બ્રોમિનના દ્રાવણને રંગવિહીન કરતો નથી. પરંતુ તે ફક્ત બે સેકન્ડમાં જલીય સલ્ફફ્યુરિક એસિડમાં ક્રોમિક એનહાઇડ્રાઇડ દ્વારા ઓક્સિડેશન પામે છે અને નારંગી દ્રાવણમાંથી વાદળી, લીલુ અને પછી અપારદર્શક બને છે. તો મૂળ દ્રાવણ શું ધરાવતું હશે ?
    View Solution
  • 4
    ઉપરોક્ત એસ્ટેરિફિકેશન પ્રકિયા માં મુખ્ય નીપજ કઈ હશે ?
    View Solution
  • 5
    ગ્લીસરોલ એ શું છે ?
    View Solution
  • 6
    આઇસો પ્રોપાઇલ આલ્કોહોલના ઓક્સિડેશન થી શું નિપજ મળશે ?
    View Solution
  • 7
    સંયોજન માટે ઉત્કલન બિંદુનો ક્રમ.......છે.
    View Solution
  • 8
    મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ ઇથર ક્યારે બનશે ?
    View Solution
  • 9
    $RCH_2OH$ નું રૂપાંતર $RCHO$ માં કરવા માટે સૌથી યોગ્ય પ્રક્રિયક નીચેનામાંથી ક્યો હશે ?
    View Solution
  • 10
    જ્યારે સોડિયમ ફિનોક્સાઇડને ઇથાઇલ આયોડાઇ સાથે ગરમ કરવામાં આવે ત્યારે ક્યો પદાર્થ બને છે?
    View Solution