નીચે બે વિદ્યાનો આપેલા છે.

વિધાન $I$ : ગુત્વાકર્ષણનો નિયમ, કોઈપણ આકાર અને કદનાં, બ્રહ્માંડની કોઈ પણ વસ્તુની જોડ માટે સાચો છે.

વિધાન $II$ : વ્યક્તિ જ્યારે પૃથ્વીના કેન્દ્ર આગળ હોય ત્યારે તેનું વજન શૂન્ય થશે.

ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, આપેલા વિક્લોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • Aવિદ્યાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.
  • Bવિદ્યાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે.
  • Cવિધાન $I$ સાચું છે અને વિધાન $II$ ખોટું છે.
  • Dવિધાન $I$ ખોટ્રું છે પણ વિધાન $II$ સાચું છે.
JEE MAIN 2022, Easy
Download our app for free and get startedPlay store
a
Since it is universal law so it hold good for any pair of bodies.

The value of \(g\) at centre is zero.

So statement \(I\) and Statement \(II\) are true.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી $ 0.25 \times 10^6 \; m$  ઊંચાઇએ વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીનું ચકકર લગાવે છે. જો પૃથ્વીની ત્રિજયા $6.38 \times 10^6 \; m $ અને $g=9.8 \; ms^{-2} $ હોય, તો ઉપગ્રહની કક્ષીય ઝડપ ..... $kms^{-1}$ હશે.
    View Solution
  • 2
    કોલમ $-\,I$ ને કોલમ $-\,II$ સાથે જોડો. 
      કોલમ $-\,I$    કોલમ $-\,II$ 
    $(1)$ કેપ્લરનો પહેલો નિયમ $(a)$ આવર્તકાળનો નિયમ
    $(2)$ કેપ્લરનો બીજો નિયમ $(b)$ કક્ષાનો નિયમ
    $(3)$ કેપ્લરનો ત્રીજો નિયમ $(c)$ ક્ષેત્રફળનો નિયમ
    View Solution
  • 3
     $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે પદાર્થ શરૂઆતમાં અનંત અંતરે છે.તે બંને એકબીજા તરફ ગુરુત્વાકર્ષણને કારણે ગતિ કરે છે.જ્યારે તે એકબીજાથી $r$ અંતરે હોય ત્યારે તેનો સાપેક્ષ વેગ કેટલો હશે?
    View Solution
  • 4
    દરિયામાં આવતી ભરતી નું મુખ્ય કારણ
    View Solution
  • 5
    ચંદ્રને પૃથ્વી ફરતે $1$ પરિભ્રમણ પૂર્ણ કરતાં $29$ દિવસ લાગે છે .જો ચંદ્રનું દળ બમણું કરવામાં આવે પણ બીજા બધા પરિમાણ પહેલા જેટલા રાખવામા આવે તો 1 પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય .......  $(day)$ થાય ?
    View Solution
  • 6
    પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈ માટેનું સાચું સૂત્ર. . . . . . . . છે.
    View Solution
  • 7
    $m$ દળનો ઉપગ્રહ પૃથ્વીના (દળ $M$ ) કેન્દ્ર થી $r$ અંતરે છે તો ઉપગ્રહની યાંત્રિક ઉર્જા કેટલી થાય ?
    View Solution
  • 8
    પૃથ્વીની ત્રિજ્યા $R$ અને ગુરુત્વ પ્રવેગ $g$ હોય તો પૃથ્વી ની ઘનતા કેટલી થાય?
    View Solution
  • 9
    $m$ દળ ધરાવતા $3$ કણ $L$ લંબાઈ ધરાવતા ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. આ $3$ કણ ને લીધે ત્રિકોણના કેન્દ્ર પર લાગતા ગુરુત્વાકર્ષણની તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 10
    ચંદ્રનું દળ $\frac{M}{{81}}$ છે.જયાં $M$ પૃથ્વીનું દળ છે.પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર $60 R$ છે.જયાં $R$ પૃથ્વીની ત્રિજયા છે.ચંદ્રના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વતીવ્રતા શૂન્ય થાય?
    View Solution