નીચે દર્શાવેલ લોજીક પરિપથમાં આઉટપુટ ($Y$) $0$ (શૂન્ય) ત્યારે જ  થશે જ્યારે. . . . . . 
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $N - P - N $ ટ્રાન્ઝીસ્ટર વાહક બને છે, જો......
    View Solution
  • 2
    આકૃતિમાં એક $ Si $ ડાયોડ અને $Ge $ ડાયોડને શ્રેણીમાં જોડેલા છે. આ બંને ડાયોડને ફૉરવર્ડ બાયસમાં લાવવા માટે બિંદુ  $A$ પર કેટલું વિદ્યુતસ્થિતિમાન .....$V$ જોઈએ ?
    View Solution
  • 3
    શુધ્ધ અર્ધવાહક વિદ્યુત દ્રષ્ટિએ તટસ્થ હોય છે.તો બર્હિગત અર્ધવાહક વિદ્યુત દ્રષ્ટિએ.....
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં વિદ્યુતપ્રવાહ $0.1A$  છે,તો $P - N$ જંકશન માટે અવરોધ ....$\Omega$ છે.
    View Solution
  • 5
    $P, Q$ અને $R$ વડે દર્શાવેલ ટ્રાન્ઝિસ્ટરના ત્રણેય ટર્મિનલને મલ્ટિમિટર દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. $ P$ અને $Q$ વચ્ચે કોઈ પણ પ્રકારનું વહન થતું નથી. મલ્ટિમિટરના ઋણ છેડાને $R $ સાથે અને ધન છેડાને $P$  અથવા $Q$ સાથે જોડતાં મિટર કંઇક અવરોધ દર્શાવે છે. આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
    View Solution
  • 6
    આપેલ પરિપથ કયા ગેટને સમતુલ્ય થાય?
    View Solution
  • 7
    $P - N$ જંકશન ડેપ્લેશન સ્તરએ ....... નું બનેલું છે.
    View Solution
  • 8
    વિધાન$-I :$ સિલિકોન અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુધ્ધિ ઉમેરવામાં આવે તો તેમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. 

    વિધાન$-II :$ $n-$પ્રકારના અર્ધવાહક પરિણામી ઋણ વિજભાર ધરાવે છે. 

    ઉપર આપેલા વિધાનો માટે નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 9
    ટ્રાન્ઝીસ્ટરમાં કલેક્ટર વિદ્યુતપ્રવાહ હંમેશા એમીટર વિદ્યુતપ્રવાહ કરતાં ઓછા હોય છે. કારણ કે,
    View Solution
  • 10
    નીચેની પરિપથમાં ઈનપુટ તરંગ સ્વરૂપ, જોઈ શકાય છે. તો સાચું તરંગ સ્વરૂપ દર્શાવે છે. તો આઉટપુટ માટે કયું સાચું છે?
    View Solution