વિધાન$-I :$ સિલિકોન અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુધ્ધિ ઉમેરવામાં આવે તો તેમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. 

વિધાન$-II :$ $n-$પ્રકારના અર્ધવાહક પરિણામી ઋણ વિજભાર ધરાવે છે. 

ઉપર આપેલા વિધાનો માટે નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો. 

  • Aવિધાન$-I$ સાચું પરંતુ વિધાન$-II$ ખોટું છે.
  • Bવિધાન$-I$ ખોટું પરંતુ વિધાન$-II$ સાચું છે.
  • Cવિધાન$-I$ અને વિધાન$-II$ બંને સાચા છે.
  • Dવિધાન$-I$ અને વિધાન$-II$ બંને ખોટા છે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
a
Pentavalent activities have excess free \({e}^{-}\)

So \({e}^{-}\)density increases but overall semiconductor is neutral.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેઝ વિદ્યુતપ્રવાહ  $ 100 \mu A$  છે અને ક્લેક્ટર વિદ્યુતપ્રવાહ $3mA$ હોય, તો $\beta$, $\alpha$ અને $Ie$ ની કિંમત અનુક્રમે ........છે.
    View Solution
  • 2
    વિધાન $I:$ પૂર્ણ તરંગ રેકટીફાયરમાં સ્પંદયુક્ત આઉટપુટમાંથી શુધ્ધ $DC$ વોલ્ટેજ મેળવવા માટે લોડ અવરોધ ${R}_{{L}}$ ને સમાંતર કેપેસીટર લગાવવામાં આવે છે. 

    વિધાન $II:$ પૂર્ણ તરંગ રેકટીફાયરમાં સ્પંદયુક્ત આઉટપુટમાંથી શુધ્ધ $DC$ વોલ્ટેજ મેળવવા માટે લોડ અવરોધ ${R}_{{L}}$ સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર લગાવવામાં આવે છે.

    ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

    View Solution
  • 3
    ધાતુ અને અર્ધધાતુમાં તાપમાનમાં ફેરફાર કરતાં તેના અવરોધમાં થતો ફેરફાર કોના કારણે હોય છે?
    View Solution
  • 4
    પૂર્ણ તરંગ રૅક્ટિફાયરમાં આઉટપુટ ...
    View Solution
  • 5
    $NPN$ ટ્રાન્ઝિસ્ટરમાં $10^{10 } $ ઈલેક્ટ્રોન એમીટરમાં $10^{-6}$ સેકન્ડ માં દાખલ થાય છે અને $2\%$  ઈલેક્ટ્રોન બેઝમાં હોલ સાથે જોડાય છે. તો પ્રવાહ ગેઈન $\alpha$ અને $\beta$ અનુકમે .....છે.
    View Solution
  • 6
    $1\,k\Omega $ લોડ અવરોધ ધરાવતું $NPN$ ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.બેઝ એમીટરપાસે સિગ્નલ વૉલ્ટેજ $10\,mV$ લગાવતા તે એમ્પ્લિફાયરના કલેક્ટર પ્રવાહમાં $3\,mA$ અને બેઝ પ્રવાહમાં $15\,\mu A$ જેટલો ફેરફાર થાય છે? તો ઈનપુટ અવરોધ અને પ્રવાહ ગેઇન કેટલા હશે?
    View Solution
  • 7
    સિલિકોન $Si$  અને જર્મેનિયમ $ Ge$  ડાયોડના કટ-ઇન વોલ્ટેજ અનુક્રમે $0.7 V $ અને $0.3 V$  છે.જર્મેનિયમ ડાયોડને ઉલટાવવાથી $V_o$ માં કેટલા ....$V$ ફેરફાર થાય?
    View Solution
  • 8
    $2\, {W}$ પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $10 \,{V}$ અને તે $6\, {V}$ અને $14\, {V}$ ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ ${R}_{{s}}$ ($\Omega$ માં) કેટલો હોવો જોઈએ?
    View Solution
  • 9
    $P - N - P$ ટ્રાન્ઝિસ્ટરના ઍમિટરમાં ....... મેજોરિટી કેરિયર્સ છે અને બેઝમાં ....... મેજોરિટી કેરિયર્સ છે.
    View Solution
  • 10
    એક $N - P - N$ ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં કલેક્ટર પ્રવાહ $10\;mA$ છે. જો ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનમાંથી $90\%$  કલેક્ટર સુધી પહોચતાં હોય, તો.....
    View Solution