નીચે દર્શાવેલ પાતળો સળિયો $M$ દળ અને $L$ લંબાઈ ધરાવે છે. નીચે દર્શાવ્યા પ્રમાણે $F$ બળ એક છેડે લાગુ કરવામાં આવે છે અને સળિયો બળના સમતલમાં અન્ય છેડા ફરતે ભમણ કરવા મુક્ત કરવામાં આવે છે. સળિયા નો પ્રારંભિક કોણીય પ્રવેગ શું થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક લાંબા સમક્ષિતિજ સળિયા પર તેની લંબાઈને અનુરૂપ ગતિ કરતો મણકો રાખેલો છે, પ્રારંભમાં મણકાને સળિયાના એક છેડા $A$ થી $L$ અંતરે રાખેલો છે. સળિયાને છેડા $A$ ની ફરતે અચળ કોણીય પ્રવેગ $\alpha$ થી કોણીય ગતિ કરવવામાં આવે છે. જો સળિયા અને મણકા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય અને ગુરુત્વાકર્ષણ ને અવગણીએ તો મણકો કેટલા સમય પછી સળિયા પર દડશે?
    View Solution
  • 2
    $M$ દળ અને $ R$ ત્રિજ્યાની તકતીમાંથી વર્તૂળાકાર છિદ્ર કરવામાં આવે છે, કાપી લીધેલો ભાગનો પરીઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય છે. કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષ પર બાકીના ભાગ પર જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
    View Solution
  • 3
    સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા $R _{1}= R$ અને $R _{2}=\alpha R$ છે,તેમની જડત્વની ચાક્માત્રા $I_{1}$ અને $I_{2}$ છે.જો $I _{1}: I _{2}=1: 16$ હોય તો , $\alpha$ નું મૂલ્ય ...... .
    View Solution
  • 4
    $m$ દળનો કણ અચળ વેગથી ગતિ કરે છે. નીચેનામાંથી કયું વિધાન તેના કોણીય વેગમાનના સંદર્ભમાં ખોટું છે ?
    View Solution
  • 5
    $1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}$ અને $2.5\; kg$ દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}$ અને $5.0\; \mathrm{cm}$ છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
    View Solution
  • 6
    $3\ m$ લાંબા સળીયાની રેખીય ઘનતા $\lambda = 2 + x$ અનુસાર બદલાય છે તો સળીયાનું ગુરૂત્વકેન્દ્રનું સ્થાન.....પર હશે.
    View Solution
  • 7
    $m$ દળનો એક પત્થર કોઈ દોરીના છેડે બાંધીને એક સમક્ષિતિજ ઘર્ષણરહિત ટેબલ પર વર્તુળાકારે ફેરવવામાં આવે છે. પત્થરનું કોણીય વેગમાન વર્તુળના કેન્દ્રને અનુલક્ષીને અચળ રહે તેમ દોરીની લંબાઈ ધીમે ધીમે ઘટાડવામાં આવે છે. દોરીનું તણાવ $T\, = Ar^n$ (જ્યાં $A$ એ અચળાંક છે) દ્વારા આપેલ છે, એ વર્તુળની તત્કાલિન ત્રિજ્યા છે. તો $n$ ની કિંમત શું હશે?
    View Solution
  • 8
    એક પાતળી, સમક્ષિતિજ વર્તુળાકાર તક્તી, તેના કેન્દ્રમાંથી પસાર થતી ઊર્ધ્વ અક્ષની સાપેક્ષે ગતિ કરે છે. તક્તીની કિનારી પર એક કીટક સ્થિર સ્થિતિમાંથી તકતીના વ્યાસ પર વ્યાસના બીજા અંત્યબિંદુ તરફ ગતિ શરૂ કરે છે. કીટકની આ મુસાફરી દરમિયાન તકતીની કોણીય ઝડપ ……..
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળ અને $R$ ત્રિજ્યાની એક પાતળી નિયમિત તકતીમાં $\frac{R}{4}$ ત્રિજ્યાનો વર્તુળાકાર છેદ પાડેલો છે. તો બાકી રહેલા ભાગ ની તેના $O$ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીના સમતલને લંબ જડત્વની ચાકમાત્રા શું થાય?
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $m$ દળનો મણકો તારને વાળીને બનાવેલ $y=4 Cx ^{2}$ જેવા પરવલય પર $P ( a , b )$ બિંદુ પર રહે છે. અને તે તાર $\omega$ કોણીય ઝડપથી ફરે છે તો $\omega$ નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)
    View Solution